લગ્ન પૂર્ણ કરીને પરત ફરી રહેલા કલોલના પરિવારને માલવણ પાસે નડ્યો અકસ્માત, બેના મોત
સુરેન્દ્રનગરઃ અમદાવાદથી કચ્છ જવા માટે મુખ્ય ધોરી માર્ગ ગણાતા નેશનલ હાઈવે પર અકસ્માતનું પ્રમાણ વધતુ જાય છે. હાઇવે પર માલવણ નજીક મોડી રાત્રે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. અખિયાણા પાસે પૂરઝડપે આવી રહેલી ઇનોવા કાર ડિવાઇડરમાં ઘૂસી જતાં બે જણાના મોત થયાં હતા, જ્યારે ઇનોવા ગાડીમાં સવાર અન્ય ત્રણ લોકોને ગંભીર ઇજાઓ પહોંચતાં વધુ સારવાર અર્થે […]