અમદાવાદમાં ઉમિયા ધામ મંદિરનો શિલાન્યાસ 11મી ડિસેમ્બરથી યોજાશે, પીએમ મોદી વર્ચ્યુઅલી જોડાશે
અમદાવાદઃ શહેરના જાસપુર ખાતે આગામી તા. 11,12,13 ડિસેમ્બરે ઉમિયાધામ મંદિરનો શિલાન્યાસ યોજાશે, જેમાં 11 ડિસેમ્બરે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ હાજર રહેશે. જ્યારે 13 તારીખે વડાપ્રધાન મોદી આ મહોત્સવમાં વર્ચ્યુઅલી જોડાઈને સંબોધન પણ કરશે. ઊંઝા ઉમિયા ધામના ચેરમેન બાબુભાઈ જમનાદાસ પટેલે જણાવ્યું હતું કે 1500 કરોડના ખર્ચે મંદિર બનવા જઈ રહ્યું છે. આ […]