1. Home
  2. Tag "Union Home Minister"

ગૃહમંત્રી અમિત શાહે કયા આધારે વિશ્વાસ વ્યક્ત કર્યો કે પશ્ચિમ બંગાળમાં ભાજપ સરકાર બનાવશે?

કોલકાતા, 24 એપ્રિલ, 2026 – ગૃહમંત્રી અમિત શાહે વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે પશ્ચિમ બંગાળમાં ભાજપ આ વખતે નિશ્ચિતરૂપે સરકાર બનાવશે. કેન્દ્રીય ગૃહમંત્રી આજે શુક્રવારે કોલકાતામાં પત્રકાર પરિષદને સંબોધી રહ્યા હતા. રાજ્યમાં ગઈકાલે ગુરુવારે યોજાયેલા પ્રથમ તબક્કાના મતદાનને આધારે આ દાવો કરી રહ્યા છે. પશ્ચિમ બંગાળમાં પ્રથમ તબક્કાના મતદાન બાદ અમિત શાહનો મોટો દાવો પશ્ચિમ […]

લોકસભા અધ્યક્ષ વિરુદ્ધના કોંગ્રેસના અવિશ્વાસ પ્રસ્તાવનો ધ્વનિમતથી રકાસ

ભાજપની સરખામણીમાં કોંગ્રેસને લોકસભામાં બોલવા માટે બે ગણો વધુ સમય આપવામાં આવ્યોઃ અમિત શાહ નવી દિલ્હી, 11 માર્ચ, 2026 – Lok Sabha લોકસભા અધ્યક્ષ ઓમ બિરલા વિરુદ્ધ કોંગ્રેસ દ્વારા લાવવામાં આવેલા અવિશ્વાસ પ્રસ્તાવનો આજે રકાસ થયો હતો. બે દિવસ સુધી 13 કલાક કરતાં વધુ સમય ચાલેલી ચર્ચાનો કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહે જવાબ […]

કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ આ વર્ષની ઉત્તરાયણ ક્યાં-ક્યાં ઉજવશે? જાણો

કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહનું ગુજરાતમાં ત્રણ દિવસ રોકાણ, જાણો વિગતવાર કાર્યક્રમ અમદાવાદ, 12 જાન્યુઆરી, 2026 – Union Home Minister Amit Shah કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ ત્રણ દિવસ માટે ગુજરાત આવી રહ્યા છે. 13 – 14 અને 15 જાન્યુઆરી દરમિયાન તેઓ વિવિધ સામાજિક, સાંસ્કૃતિક, શૈક્ષણિક કાર્યક્રમોમાં હાજરી આપશે. ગુજરાત ભાજપ દ્વારા […]

રાષ્ટ્રપતિ, પ્રધાનમંત્રી અને કેન્દ્રીય ગૃહમંત્રીએ ઉત્તરાખંડના લોકોને સ્થાપનાની રજત જયંતિ પ્રસંગે શુભકામનાઓ પાઠવી

નવી દિલ્હી: રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઉત્તરાખંડની સ્થાપનાની રજત જયંતિ પર રાજ્યવાસીઓને શુભેચ્છાઓ પાઠવી. સોશિયલ મીડિયા પોસ્ટમાં, રાષ્ટ્રપતિ મુર્મુએ જણાવ્યું હતું કે ઉત્તરાખંડે રાષ્ટ્રની ભવ્ય આધ્યાત્મિક અને સાંસ્કૃતિક યાત્રામાં અનોખું યોગદાન આપ્યું છે. સોશિયલ મીડિયા પોસ્ટમાં મોદીએ કહ્યું કે કુદરતના ખોળામાં વસેલી આ દૈવી ભૂમિ આજે પર્યટનની સાથે દરેક ક્ષેત્રમાં પ્રગતિની નવી […]

કેન્દ્રીય ગૃહ મંત્રી જુનાગઢની સૈનિક સ્કૂલના ભવનનું કરશે લોકાર્પણ

ગાંધીનગરઃ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આવતી કાલ એટલે 8 માર્ચના રોજ જુનાગઢની મુલાકાતે આવવાના છે. જ્યાં તેઓ ચાંપરડા ખાતે સૈનિક સ્કૂલના નવા ભવનનું લોકાર્પણ કરશે. ત્યારબાદ કોડીનાર ખાતે સુગર ફેક્ટરી ફરી શરૂ થાય તે માટે ઇન્ડિયન પોટાશ લિમિટેડના અધિકારીઓને ફેક્ટરી શરૂ કરવાને લઈને અંતિમ કાર્યવાહી પૂર્ણ કરશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના પ્રવાસને લઈને તૈયારીઓ પણ […]

દાર્જિલિંગમાં ભાજપના ધારાસભ્યએ કેન્દ્રીય ગૃહ મંત્રીને પત્ર લખીને ત્રિપક્ષીય બેઠકની કરી માંગ

નવી દિલ્હીઃ ઉત્તર બંગાળના દાર્જિલિંગના ભાજપના ધારાસભ્ય નીરજ તમાંગ ઝિમ્બાએ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને પત્ર લખીને પહાડી ક્ષેત્રની સમસ્યાઓનો કાયમી રાજકીય ઉકેલ શોધવા માટે ત્રિપક્ષીય બેઠક બોલાવવાની માંગ કરી છે. ધારાસભ્ય નીરજ તમાંગ ઝિમ્બાએ લખેલા પત્રમાં નીરજ તમાંગ ઝિમ્બાએ ચિંતા વ્યક્ત કરી હતી કે દાર્જિલિંગ લોકસભા બેઠકના ભાજપના સાંસદ રાજુ બિસ્તાએ જાન્યુઆરી 2025 માં ત્રિપક્ષીય […]

કેન્દ્રિય ગૃહ મંત્રી અમિત શાહ આજે અમદાવાદ આવશે, કાલે યોગદિનની ઊજવણીમાં ભાગ લેશે

અમદાવાદઃ કેન્દ્રિય ગૃહ મંત્રી અમિત શાહ આજે ગુરૂવારે સાંજે ગાંધીનગર સંસદીય મત વિસ્તારની મુલાકાતે આવી રહ્યા છે. અમિત શાહ પ્રદેશ ભાજપના નેતાઓ સાથે બેઠક યોજે તેવી શક્યતા છે. આવતી કાલે વિશ્વ યોગ દિનની ગુજરાતભરમાં ઊજવણી કરાશે. જેમાં અમદાવાદમાં બોડકદેવ વિસ્તારમાં આવેલા ગોટિલા ગાર્ડન ખાતે યોજાનારા યોગના કાર્યક્રમમાં અમિત શાહ ભાગ લેશે. ગાંધીનગર લોકસભા મતવિસ્તારમાથી 7.44 […]

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 23 અને 24 સપ્ટેમ્બરે બિહારની મુલાકાત લેશે

દિલ્હી:કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 23-24 સપ્ટેમ્બરે બિહારની બે દિવસીય મુલાકાતે જશે. જેડીયુ એ આરજેડી સાથે સરકાર બનાવવા માટે પક્ષો બદલ્યા બાદ શાહની આ પ્રથમ રાજ્ય મુલાકાત હશે.તેમણે મહાગઠબંધન સરકારને ઘેરવાની ઝુંબેશ શરૂ કરવા માટે સીમાંચલની પસંદગી કરી છે. તેમની મુલાકાત પહેલા પાર્ટી રાજ્યમાં નવા સ્પીકર અને બંને ગૃહોમાં વિપક્ષના નેતાના નામની જાહેરાત કરશે. શાહ 23 […]

કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ શનિવારે ગુજરાતના બે દિવસના પ્રવાસે આવશે

અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે પાંચ મહિના જેટલો સમય  બાકી રહ્યો છે, ત્યારે દિલ્હીના નેતાઓના ગુજરાતના આંટાફેરા વધી ગયા છે. અગાઉ રાજ્યમાં ભારે વરસાદને કારણે વજાપ્રધાનનો કાર્યક્રમ મુલત્વી રાખવામાં આવ્યો હતો. હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી 28મી જુલાઈએ ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. જ્યારે કેન્દ્રના ગૃહ મંત્રી અમિત શાહ શનિવારે અમદાવાદની મુલાકાતે આવી રહ્યા છે. […]

કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ શનિવારે ગુજરાતના પ્રવાસે, રવિવારે વિકાસકામોનું લોકાર્પણ કરશે

અમદાવાદ:  કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આગામી 20 માર્ચને શનિવારે ગુજરાતના પ્રવાસે આવશે. તે દરમિયાન કલોલ ખાતે વિવિધ વિકાસ કામોનું લોકાર્પણ કરશે. 17 કરોડ રૂપિયાના ખર્ચે બનનારી BVM રેલ્વે ક્રોસિંગ બ્રિજના લોકાપર્ણ સાથે 1 કરોડનાં ખર્ચે સરદાર બાગનું નવિનીકરણનું પણ ખાત મુર્હૂત કરશે. સૂત્રોના જણાવ્યા મુજબ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આગામી 19 માર્ચના રોજ સાંજે અમદાવાદ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code