1. Home
  2. Tag "Union Minister Nitin Gadkari"

કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ આરોગ્ય ક્ષેત્રમાં સરકારની સિદ્ધિઓની પ્રશંસા કરી

નવી દિલ્હી, 14 જૂન 2026: Health Sector કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ જણાવ્યું છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં છેલ્લા દાયકામાં દેશના આરોગ્ય ક્ષેત્રમાં મોટા પાયે પરિવર્તન આવ્યું છે. સોશિયલ મીડિયા પોસ્ટમાં, નીતિન ગડકરીએ જણાવ્યું હતું કે આયુષ્માન ભારત યોજના હેઠળ કરોડો લોકો કેશલેસ આરોગ્યસંભાળ સુવિધાઓનો લાભ લઈ રહ્યા છે, અને તેનો વ્યાપ […]

કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ ત્રિપુરા, અરુણાચલ પ્રદેશ અને સિક્કિમમાં હાઇવેની સમીક્ષા કરી

નવી દિલ્હી, 21 મે 2026: Union Minister Nitin Gadkari કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ નવી દિલ્હીમાં ત્રિપુરા, અરુણાચલ પ્રદેશ અને સિક્કિમના વિવિધ રાજમાર્ગોની ગુણવત્તા અને જાળવણી પ્રગતિની સમીક્ષા કરી. આ પ્રસંગે બોલતા, ગડકરીએ કનેક્ટિવિટી અને મુસાફરોની સુવિધાને મજબૂત બનાવવા માટે ટકાઉ અને કાર્યક્ષમ રાજમાર્ગો સુનિશ્ચિત કરવા માટે અદ્યતન ટેકનોલોજી અપનાવવા અને સમયસર […]

2026 સુધીમાં GPS આધારિત ટોલ સિસ્ટમ લાગુ કરવામાં આવશે: કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી

નવી દિલ્હી 18 ડિસેમ્બર 2025: GPS-based toll system ભારતમાં હાઇવે પર મુસાફરી કરનારાઓને આગામી વર્ષોમાં ટોલ ટેક્સમાં નોંધપાત્ર રાહત મળવાની તૈયારી છે. કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ રાજ્યસભામાં માહિતી આપી છે કે 2026 ના અંત સુધીમાં સમગ્ર દેશમાં GPS-આધારિત અને સેટેલાઇટ-સહાયિત ટોલ કલેક્શન સિસ્ટમ સંપૂર્ણપણે લાગુ કરવામાં આવશે. આ નવી સિસ્ટમનો ઉદ્દેશ્ય […]

કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ દેહરાદૂનની ટ્રાફિક સમસ્યાના ઉકેલ માટે ‘હવામાં દોડતી બસ’નો પ્રસ્તાવ મૂક્યો

ઉત્તરાખંડની રાજધાની દેહરાદૂનમાં ટ્રાફિકની ગંભીર સમસ્યાને ધ્યાનમાં રાખીને કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ એક અનોખો પ્રસ્તાવ રજૂ કર્યો છે. વાસ્તવમાં, તેમણે ડબલ-ડેકર એર બસ સિસ્ટમ લાગુ કરવાની વાત કરી છે, જે રસ્તા પર નહીં, પરંતુ જમીનની ઉપર હવામાં ચાલશે. નીતિન ગડકરીનું આ સૂચન ફ્લાયઓવર અને સિગ્નલ સિસ્ટમ જેવા પરંપરાગત ટ્રાફિક સોલ્યુશન્સથી અલગ […]

ઈ-વાહનો ઉપરની સબસીડી નાબુદ કરવાની સરકારની વિચારણા

નીતિન ગડકરીએ એક કાર્યક્રમમાં આપ્યાં સંકેત ઈ-વાહનોની માંગ સાથે ઉત્પાદન ખર્ચમાં પણ ઘટાડો નવી દિલ્હીઃ ઈલેક્ટ્રીક વાહનો ઉપરની સબસીડી ખતમ કરવાનો કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી સકેત આપતા જણાવ્યું હતું કે, ઈલેક્ટ્રીક વાહનો પર સબસીડી ખતમ કરવાની જરુર છે, હવે વપરાશકારો વધારે જાગૃત બન્યાં છે અને જાતે જ ઈવી અને સીએનજી વાહન પસંદ કરી રહ્યાં છે. […]

પૂર્વ ભારતના વિકાસને લઈને કેન્દ્ર સરકારની મોટી જાહેરાત,કનેક્ટિવિટી વધારવાનો પ્લાન જાહેર

દિલ્હી: કેન્દ્રીય મંત્રી નીતીન ગડકરીએ ઉત્તર-પૂર્વના અરુણાચલ પ્રદેશને મોટી ભેટ આપી છે. નીતીન ગડકરીએ કહ્યું હતું કે, કેન્દ્રએ અરુણાચલ પ્રદેશમાં 7 બ્રિજ પ્રોજેક્ટના નિર્માણને મંજૂરી આપી છે. આ પુલ 118.5 કરોડ રૂપિયાના ખર્ચે બનાવવામાં આવશે. આ પ્રોજેક્ટ્સમાં, પૂર્વ કામેંગ જિલ્લાના લાચાંગ અને ગોઆંગ વિસ્તારોમાં પાચા નદી પર બે કોંક્રિટ પુલ બનાવવામાં આવશે. વધુમાં, NH-313 પર […]

કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીના જીવન પર આધારિત ફિલ્મ ઓક્ટોબરમાં આ દિવસે મોટા પડદા પર રિલીઝ થશે

કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીના જીવન પર બની ફિલ્મ ઓક્ટોબરમાં આ દિવસે મોટા પડદા પર થશે રિલીઝ મુંબઈ:કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીના જીવન પર આધારિત ફિલ્મ ‘ગડકરી’ 27 ઓક્ટોબરે રિલીઝ થઈ રહી છે. આ ફિલ્મ મરાઠીમાં બની છે. આ ફિલ્મનું પોસ્ટર પણ સામે આવ્યું છે. દેશના હાઈવેને નવો લુક આપનાર અને હાઈવે-મેન ઓફ ઈન્ડિયા તરીકે ઓળખાતા નીતિન […]

ભારત-મ્યાનમાર-થાઈલેન્ડ હાઈવેનું 70 ટકા કામ પૂર્ણ-કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી

કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ આપી જાણકારી  ભારત-મ્યાનમાર-થાઈલેન્ડ હાઈવેનું 70 ટકા કામ પૂર્ણ વેપાર, આરોગ્ય, શિક્ષણ અને પર્યટનને વેગ મળશે દિલ્હી :કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ રવિવારે કહ્યું કે, ભારત-મ્યાનમાર-થાઈલેન્ડમાંથી પસાર થતા મહત્વકાંક્ષી હાઈવે પ્રોજેક્ટનું 70 ટકા કામ પૂર્ણ થઈ ગયું છે. ભારત, મ્યાનમાર અને થાઈલેન્ડ લગભગ 1,400 કિલોમીટર લાંબા હાઈવે પર કામ કરી રહ્યા છે. તેના […]

રાષ્ટ્રીય ઘોરીમાર્ગના મામલે ચીનને પછાડી અમેરિકા બાદ ભારત બીજા સ્થાન પર પહોચ્યું – કેન્દ્રિય મંત્રી નિતીન ગડકરી

  દિલ્હીઃ ભારત દરેક ક્ષેત્રમાં સતત પ્રગતિ કરતો દેશ છે ત્યારે વિતેલા દિવસને મંગળવારના રોજ રાકેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ  એક પત્રકાર પરિષદ યોજી હતી.  આ દરમિયાન તેમણએ ભારત રાજ્યઘોરી માર્ગ મામલે કેટલો આગળ વધ્યો છે તે જાણકારી આપી હતી. વિગત પ્રમાણે કેન્દ્રીય મંત્રી એ જણાવ્યું કે છેલ્લા નવ વર્ષમાં દેશમાં રાષ્ટ્રીય […]

15 વર્ષથી જૂનાં સરકારી વાહનો રસ્તાઓ પર નહીં ચાલેઃ નીતિન ગડકરી

મુંબઈ:  મહારાષ્ટ્રમાં એક કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ મોટી જાહેરાત કરી છે. તેમણે જણાવ્યું કે ભારત સરકાર અથવા તેના ઉપક્રમોના પંદર વર્ષથી જૂનાં વાહનો રસ્તા પરથી હટાવી લેવાના રહેશે. ભારત સરકારે આ નીતિ તમામ રાજ્યોને મોકલી છે. રાજ્ય સરકારોએ પણ તેમના કાર્યક્ષેત્ર હેઠળના વિભાગોમાં 15 વર્ષથી વધુ જૂના વાહનો પર પ્રતિબંધ મૂકવો જોઈએ. હકીકતે, વાયુ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code