1. Home
  2. Tag "unrest in 35 areas"

પાલનપુરના 35 વિસ્તારોમાં અશાંતધારો લાગુ કરાયો, હવે મિલકતો વેચવા પ્રાંતની મંજુરી લેવી પડશે

અમદાવાદઃ  બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક એવા પાલનપુર શહેરના 35 વિસ્તારોમાં અશાંત ધારો લાગુ કરી દેવામાં આવ્યો છે. સરકારે જાહેરનામુ બહાર પાડીને અશાંત ધારાનો અમલ શરૂ કરી દીધો છે. આ 35 વિસ્તારોમાં મિલકત વેચવી હશે તો હવે નાગરિકોએ પ્રાંત અધિકારીની મંજુરી લેવી પડશે. રાજ્ય સરકારે બનાસકાંઠા જિલ્લાના પાલનપુરના 35 વિસ્તારોમાં અશાંત ધારો લાગુ કરવા માટે જાહેરનામું […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code