ગુજરાતમાં બેઋતુને કારણે લોકોમાં શરદી, ખાંસીના કેસમાં થયો વધારો
ખાનગી અને સરકારી દવાખાનામાં દર્દીઓની લાગતી લાંબી લાઈનો, દિવસ અને રાતના તાપમાનમાં ફેરફારને લીધે બે ઋતુનો અનુભવ, ઠંડા પીણા અને લોકોની ભીડભાડથી દુર રહેવા સલાહ અમદાવાદઃ રાજ્યમાં છેલ્લા એક સપ્તાહથી લોકોને બેઋતુનો અનુભવ થઈ રહ્યો છે. દિવસનું તાપમાન સામાન્ય કરતા વધુ હોય છે. જ્યારે રાતના તાપમાનમાં ઘટાડો થતાં બપોરના ટાણે ગરમી અના રાતે ઠંડી એમ […]