1. Home
  2. Tag "Vaishnodevi temple"

વૈષ્ણોદેવી મંદિરને 20 વર્ષમાં 1800 કિલો સોનુ દાનમાં મળ્યું

દિલ્હીઃ ભારતના સુપ્રસિદ્ધ યાત્રાધામ વૈષ્ણોદેવીમાં દર વર્ષે લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શન કરવા આવે છે. દરમિયાન છેલ્લા 20 વર્ષના સમયગાળામાં મંદિરને 1800 કિલો સોનુ ભક્તોએ દાન કર્યું હોવાનું સામે આવ્યું છે. એટલું જ નહીં 4700 કિલો ચાંદી અને રૂ. બે હજાર કરોડ દાનમાં ભક્તોએ માતાજીના ચરણોમાં અર્પણ કર્યાં હોવાનું આરટીઆઈમાં ખુલાસો થયો છે. વૈષ્ણો દેવી મંદિર […]

વૈષ્ણોદેવી મંદિરના દરવાજા ભક્તો માટે ખુલ્યાં, પ્રથમ દિવસે 13 હજાર ભક્તોએ કર્યા દર્શન

દિલ્હીઃ કોરોના મહામારીને કારણે ભારતના અનેક ધાર્મિક સ્થળો ભક્તોના દર્શન માટે બંધ રાખવામાં આવ્યાં હતા. જો કે, કોરોનાનું જોખમ ઓછું થયા બાદ અનલોકમાં ધાર્મિક સ્થળોના દરવાજા ભક્તો માટે ખોલવામાં આવ્યાં હતા. હવે દેશના સુપ્રસિદ્ધ એવા વૈષ્ણદેવી મંદિરના દરવાજા પણ નવ મહિના બાદ ભક્તો માટે ખોલવામાં આવ્યાં છે. એટલું જ નહીં પ્રથમ દિવસે જ 13 હજારથી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code