1. Home
  2. Tag "Vaishnovdevi"

ભારે વરસાદના કહેરને જોતા ફરીથી વૈષ્ણોદેવીની યાત્રા રોકી દેવામાં આવી

વૈષ્ણોદેવી યાત્રા પર ફરી રોક વરસાદના કારણે લેવાયો નિર્ણય દિલ્હીઃ- પહાડી રાજ્યોમાં ભારે વરસાદનો કહેર વર્તાઈ રહ્યો છે ત્યારે જમ્મુ કાશ્મીરમાં વૈષ્ણવદેવી યાત્રા પર હવે વરસાદનું સંકટ વર્તાયું છે.ગઈકાલે ફરીથી શરુ કરવામાં આવેલી યાત્રા ફરી રોકી દેવામાં આવી છે. જમ્મુ અને કાશ્મીરના શ્રાઈન બોર્ડે સાવચેતીના પગલા તરીકે શ્રદ્ધાળુઓને રોકાવાનો આદેશ જારી કર્યો છે  અગાઉના દિવસે […]

અમદાવાદથી ગાંધીનગર પહોંચવું આસાન બન્યું, ગૃહમંત્રી અમિત શાહે વૈષ્ણોવદેવી ઑવરબ્રિજનું કર્યું લોકાર્પણ

હવે ગાંધીનગર પહોચવું વધુ આસાન બન્યું વૈષ્ણોવદેવી ઓવરબ્રિજનું થયું લોકાર્પણ ગૃહપ્રધાન અમિત શાહે વૈષ્ણોવદેવી સહિત 3 બ્રિજનું કર્યું લોકાર્પણ અમદાવાદ: હવે અમદાવાદીઓને એસ.જી.હાઇવે પર વધુ ટ્રાફિક નહીં નડે. આખરે જેની લાંબા સમયથી પ્રતિક્ષા થઇ રહી હતી તે વૈષ્ણોવદેવી સર્કલ પરના ઓવરબ્રિજનું લોકાર્પણ થઇ ગયું છે. ગૃહપ્રધાન અમિત શાહે પોતાના મત વિસ્તારમાં બનાવાયેલા 3 ઑવરબ્રિજનું લોકાર્પણ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code