1. Home
  2. Tag "villages"

બરડા ડુંગરના પેટાળના વિસ્તારમાં આવેલા ગામોના બગીચામાં ઉત્પાદિત થતી કેસર કેરી દેશ વિદેશમાં ખ્યાતનામ

ઉનાળાના આરંભ સાથે જ લોકો ફળોના રાજા કેરીની આતુરતાથી રાહ જોઈ રહ્યાં છે. દરમિયાન બજારમાં કેસર કેરીનું આગમન થયું છે. જો કે, હાલ કેસર કેરીના બોક્સનો ભાવ બે હજારથી બોલાઈ રહ્યો છે. જોકે, આગામી દિવસોમાં આ ભાવમાં ઘટાડો થવાની શક્યતા છે. ગુજરાતમાં કેસર કેરી ગીરમાં સૌથી વધારે ઉત્પાદન થાય છે. તેમજ આ કેરી માત્ર ભારતમાં […]

શ્રી ક્રિષ્ના ઇન્સ્ટિટ્યૂટ ઑફ નર્સિંગ, ભાભર દ્વારા સરહદ નજીકના ૨૪ ગામોમાં મેગા હેલ્થ ચેક-અપ કેમ્પનું આયોજન

શ્રી ક્રિષ્ના ઇન્સ્ટિટ્યૂટ ઑફ નર્સિંગ, ભાભર દ્વારા સરહદ પરના પ્રથમ ૨૪ ગામોમાં નર્સિંગ વિદ્યાર્થીઓની સક્રિય ભાગીદારી સાથે મેગા હેલ્થ ચેક-અપ કેમ્પનું સફળ આયોજન કરવામાં આવ્યું. આ અભિયાનનો હેતુ ગ્રામ્ય વિસ્તારમાં આરોગ્ય સેવાઓ પહોંચાડવાનો, આરોગ્ય જાગૃતિ વધારવાની અને રોગની વહેલી તકે ઓળખ માટે પ્રેરિત કરવાનો હતો. તજજ્ઞ ડોકટરો અને સંસ્થાના પ્રાધ્યાપકોના માર્ગદર્શન હેઠળ, નર્સિંગ વિદ્યાર્થીઓએ સામાન્ય […]

ગુજરાતના ગામડાઓ આજે સમગ્ર દેશમાં આદર્શ ગામ તરીકે ઉભરી રહ્યા છેઃ રાઘવજી પટેલ

ગાંધીનગરઃ ઇન્ટરનેશનલ ઓટોમોબાઈલ સેન્ટર ઓફ એક્શીલેન્સ, ગાંધીનગર ખાતેથી જિલ્લા ગ્રામ વિકાસ વિભાગના અધિકારીઓ માટેની બે દિવસીય વર્કશોપનો શુભારંભ કરાવતા ગ્રામ વિકાસ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું કે, ‘આત્મા ગામડાનો સુવિધા શહેરની’ વિભાવનાને સાર્થક કરી ગ્રામ્ય જીવનને વધુ સમૃદ્ધ બનાવવા રાજ્ય સરકાર પ્રયત્નશીલ છે. આ વર્કશોપમાં મંત્રીશ્રીએ રાજ્યના તમામ જિલ્લા DRDA ડાયરેક્ટરો સાથે સમીક્ષા બેઠક કરી […]

ડાંગ : ગિરિમથકમાં આવેલા ગામડાઓમાં ચોમાસા જેવુ વાતાવરણ જોવા મળ્યું

અમદાવાદઃ ડાંગ જિલ્લાનાં ગિરિમથક સાપુતારા, શામગહાન,ગલકુંડ સહિત પૂર્વપટ્ટી અને સરહદીય વિસ્તારનાં ગામડાઓમાં વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. ત્યારે ગિરિમથક સાપુતારા સહિત આસપાસના વિસ્તારોમાં થોડા સમય માટે ધોધમાર સ્વરૂપેનો કમોસમી વરસાદ પડતા અફરા તફરીનો માહોલ સર્જાયો હતો. જોકે કમોસમી વરસાદનાં પગલે જગતની તાત ચિંતામાં મુકાયો હતો.ડાંગ જિલ્લાના પૂર્વ પટ્ટી વિસ્તારનાં ગામડાઓમાં તથા ગિરિમથક સાપુતારા સહિત સરહદીય […]

ગામડાંઓમાં નાઈટ હોલ્ટ કરતી એસટી બસના ડ્રાઈવર-કંડકટરને પડતી ભારે મુશ્કેલી

અમદાવાદઃ  ગુજરાતમાં અનેક ગામડાંમાં એસટીબસો નાઈટ હોલ્ટ કરતી હોય છે. ઘણા અંતરિયાળ ગામોમાં તો નાઈટ હોલ્ટ કરતી એસટી બસના ડ્રાઈવર-કંડકટરને કોઈ સુવિધા હોતી નથી. એસટી બસમાં જ સુઈ રહેવું પડતું હોય છે. જેમાં ચોમાસાની ઋતુમાં એસટી બસના ડ્રાઈવર-કંડકટો ભારે મુશ્કેલીમાં મુકાતા હોય છે. ત્યારે ગ્રામ પંચાયતો દ્વારા લાઈટ હોલ્ટ કરતી એસટી બસના ડ્રાઈવરો-કંડકટરોને સુવિધા આપવામાં […]

CRCS-સહારા રિફંડ પોર્ટલ: ગામડાઓ-અંતરિયાળ વિસ્તારમાં રહેતા લોકો દ્વારા દાવાઓ દાખલ કરવાની સુવિધા માટે કેન્દ્રનો નિર્ણય

નવી દિલ્હીઃ કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકારિતા મંત્રી  અમિત શાહે સીઆરસીએસ-સહારા રિફંડ પોર્ટલ પર ગામડાઓ અને અંતરિયાળ વિસ્તારોમાં રહેતા લોકો દ્વારા દાવાઓ દાખલ કરવાની સુવિધા માટે મહત્વપૂર્ણ નિર્ણય લીધો હતો. સહારા ગ્રૂપની કોઓપરેટિવ સોસાયટીઝના અસલી થાપણદારોને રિફંડ પ્રદાન કરવાની પ્રક્રિયામાં કોમન સર્વિસ સેન્ટર્સ (સીએસસી) તેમને સીઆરસીએસ- સહારા રિફંડ પોર્ટલ પર તેમના દાવા દાખલ કરવામાં મદદ […]

2022-23માં UPI દ્વારા ટ્રાન્ઝેક્શન્સ 139 લાખ કરોડ રૂપિયાને પાર,ગામડાઓએ ચૂકવણીમાં શહેરોને પાછળ છોડયા

દિલ્હી : 2022-23માં UPI દ્વારા ટ્રાન્ઝેક્શન્સ 139 લાખ કરોડ રૂપિયાના રેકોર્ડને પાર કરી ગયા છે. 2016માં UPI દ્વારા માત્ર રૂ. 6,947 કરોડના વ્યવહારો થયા હતા. સંખ્યાની દ્રષ્ટિએ આ સમયગાળા દરમિયાન UPI- વ્યવહારો 1.8 કરોડથી વધીને 8,375 કરોડ થયા છે. ખાસ વાત એ છે કે ગામડાઓએ UPI પેમેન્ટમાં શહેરોને પાછળ છોડી દીધા છે. રિપોર્ટ અનુસાર, 2015-16માં […]

સરહદોની રક્ષા માટે ગામડાઓની સુરક્ષા જરૂરી,આ સરકારની પ્રાથમિકતા – અમિત શાહ

દિલ્હી: ગૃહમંત્રી અમિત શાહે મંગળવારે કહ્યું હતું કે, દેશની સરહદોની સુરક્ષા મોદી સરકારની પ્રાથમિકતા છે અને તે રાષ્ટ્રીય સુરક્ષા સાથે જોડાયેલી છે. વાઇબ્રન્ટ વિલેજ પ્રોગ્રામ (VVP) પર બે દિવસીય વર્કશોપના અવસરે ગૃહમંત્રીએ સરહદી ગામોમાં વીજળી, પાણી, રસ્તા, શિક્ષણ જેવી પ્રાથમિક સુવિધાઓ વિકસાવવા માટેનો રોડમેપ રજૂ કર્યો હતો. શાહે કહ્યું કે, વાઈબ્રન્ટ વિલેજ પ્રોગ્રામ દેશની સરહદ […]

પસવી જુથ સુધારણા પાણી પુરવઠા યોજનાઃ ત્રણ તાલુકાના ગામની જનતાને ફોર્સથી પાણી મળશે

અમદાવાદઃ ભાવનગર જિલ્લાની પાલિતાણા, તળાજા અને મહુવા તાલુકાને આવરી લેતી પસવી જુથ સુધારણા પાણી પુરવઠા યોજનાનું દેવળીયા ધાર ખાતે લોકાર્પણ મંત્રી કુંવરજીભાઈ બાવળિયાના હસ્તે કરવામાં આવ્યું હતું. આ યોજનાને પગલે 3 તાલુકાના ગામમાં ફોર્સથી પાણી ઉપલબ્ધ થશે. આ પ્રસંગ્રે મંત્રી કુંવરજીભાઈ બાવળીયાએ જણાવ્યું હતુ કે, જે કામોનું ખાતમુર્હુત રાજ્ય સરકાર કરે છે એ કામોનું લોકાર્પણ […]

ચૂંટણી જીતવા ભાજપે લગાવ્યું એડીચોટીનું જોર, ગામડાંમાં જાદુગરોને ઉતાર્યા પ્રચારમાં

અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ દ્વારા જોરશોરથી પ્રચાર કાર્યનો પ્રારંભ કરી દેવામાં આવ્યો છે. શહેરી વિસ્તારો તો ભાજપના ગઢ ગણાય છે. પરંતુ ગામડાઓના મતદારો ભાજપની હાલત ખરાબ કરી શકે તેમ છે. આથી ભાજપે ગામડાઓના મતદારોને રિઝવવા માટે વધુ ધ્યાન કેન્દ્રિત કર્યું છે.ભાજપે ફલેશ મોબ, યુથ વિથ નમો બેન્ડ સહિતના માધ્યમ સાથે પ્રચાર કરી રહ્યું છે, […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code