અમદાવાદઃ 31 ડિસેમ્બરને લઈ કેટલાક માર્ગો પર અવર જવર બંધ રહેશે
• શહેરમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત તૈનાત કરાયો • નવ હજારથી વધારે પોલીસ જવાનો રહેશે તૈનાત • શહેરમાં 145 એન્ટ્રી-એક્ઝિટ પોઈન્ટ પર નાકાબંધી અમદાવાદઃ 31 ડિસેમ્બર અને નવા વર્ષનાં આગમનની ઉજવણી દરમિયાન કાયદો વ્યવસ્થાની સ્થિતિ તથા ટ્રાફિક નિયમન જાળવવા અમદાવાદ ટ્રાફિક પોલિસે જાહેરનામું પ્રસિધ્ધ કર્યું છે. આ અંતર્ગત આજે સાંજે છ વાગ્યાથી મોડી રાત્રે ત્રણ વાગ્યા […]