કચ્છના માલધારીઓએ પશુધન સાથે શરૂ કરી હિજરત, લખપત તાલુકામાં ઘાસચારાની વિકટ સમસ્યા
ભૂજ : ઉનાળાના આગમનની ઘડીઓ ગણાય રહી છે, ત્યારે કચ્છમાં માલધારીઓએ હિજરત શરૂ કરી દીધી છે. આમ તો દર વર્ષે માલધારીઓ પોતાના પશુઓ સાથે હિજરત કરીને દક્ષિણ ગુજરાત તરફ જતા હોય છે, અને ઉનાળો પૂર્ણ થતાં જ અષાઢી બીજ પહેલા માદરે વતન પરત ફરતા હોય છે. કચ્છમાં નર્મદાના નીર પહોંચ્યા હોવા છતાં ઘાસચારાની કાયમ સમસ્યાઓ […]