શાસ્ત્રોના કહેવા પ્રમાણે ગાયની પૂજા કરવાથી દેવી લક્ષ્મીની વરસે છે કૃપા
આપણા શાસ્ત્રોમાં આમ તો દરેક પ્રાણી વિશે લખવામાં આવ્યું છે, સિંહ અને વાઘ માતા અંબેનું વાહન છે તો મગર તે ખોડિયાર માતાનું વાહન, હંસ તે માતા બંહ્માણી માતાનું વાહન છે, ગાયને હંમેશા શિવજીના ફોટોમાં જોવામાં આવે છે. આવામાં જો વાત કરવામાં આવે ગાયની પૂજાની તો તેને આપણા શાસ્ત્રોમાં પણ દર્શાવવામાં આવી છે. લૌકિક માન્યતા અનુસાર […]