1. Home
  2. Tag "YATRA"

ઠાસરાઃ ભગવાન શિવજીની નિકળેલી યાત્રા ઉપર તોફાનીઓનો ભારે પથ્થરમારો, પોલીસ તંત્ર દોડતુ થયું

અમદાવાદઃ ગુજરાતમાં પવિત્ર શ્રાવણ મહિનાની ધાર્મિક માહોલમાં ઉજવણી કરાઈ છે, દરમિયાન આજે શ્રાવણ મહિનાના અંતિમ દિવસ એટલે કે અમાસ પર્વ ઉપર રાજ્યભરમાં ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા. ખેડા જિલ્લાના ઠાકરામાં ભગવાન શિવજીની ભવ્ય શોભાયાત્રા નીકળી હતી. ભગવાન શિવજીની સવારી ઉપર અજાણ્યા શખ્સોએ પથ્થરમારો કર્યો હતો. અસામાજીક તત્વોએ કરેલા પથ્થરમારામાં પીએસઆઈ સહિત 2 પોલીસ કર્મચારી ઈજાગ્રસ્ત થયાં […]

ગુજરાત ભાજપની સરકાર દ્વારા તા.18મીથી ત્રિદિવસીય આત્મનિર્ભર ગ્રામ યાત્રા યોજાશે

અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે સવા વર્ષ જેટલો સમય બાકી રહ્યો છે. ત્યારે ભાજપ દ્વારા લોકસંપર્ક વધારી દેવામાં આવ્યો છે. આગામી 18 થી 20 નવેમ્બર સુધી ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ રાજ્યના 33 જિલ્લાઓમાં 100 જેટલી ‘આત્મનિર્ભર ગ્રામ યાત્રા’  ભાજપ સરકાર દ્વારા યોજવામાં આવશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને મંત્રી મંડળના તમામ સભ્યો આ યાત્રામાં જોડાશે. ગ્રામ […]

આ વર્ષે પણ કોરોના મહામારીને કારણે કૈલાશ માનસરોવરની યાત્રા થવી મુશ્કેલ, પરંતુ આ રીતે હવે ચીન પર નિર્ભરતા ઓછી થશે

આ વર્ષે પણ કોરોના મહામારીને કારણે વિશ્વ પ્રસિદ્વ માનસરોવરની યાત્રા નહીં યોજાય તેવામાં કુમાઉ મંડલ વિકાસ નિગમ હવે બીજો પ્લાન તૈયાર કરી રહ્યું છે જેથી ધાર્મિક યાત્રાઓ પર ભારતની ચીન પરની નિર્ભરતા પૂરી રીતે ખતમ થઇ જશે નવી દિલ્હી: દર વર્ષે વિશ્વ પ્રસિદ્વ માનસરોવરની યાત્રા માટે લાખો શ્રદ્વાળુઓ દર્શનાર્થે આવે છે. પરંતુ આ વખતે કોરોના […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code