21મી જાન્યુઆરી વર્ષની પ્રથમ શનિશ્ચરી અમાવસ્યા-મૌની અમાવસ્યા, જાણો ધાર્મિક મહત્વ
લખનૌઃ વર્ષ 2023ની પ્રથમ શનિશ્ચરી અમાવસ્યા 21 જાન્યુઆરીએ આવશે, ત્યારબાદ 2027 માં માઘ મહિનામાં શનિશ્ચરી અમાવસ્યા આવશે. માઘ મહિનાની અમાવાસ્યાને મૌની અમાવસ્યા કહેવામાં આવે છે. એવી ધાર્મિક માન્યતા છે કે, આ દિવસે સવારે વહેલા ઊઠીને મૌન રહીને ગંગામાં સ્નાન કરવું જોઈએ. જો આ અમાવસ્યા સોમવારે આવતી હોય તો તેને સોમવતી અમાવસ્યા કહેવામાં આવે છે અને […]