સ્પિનર હરભજન સિંહનું આઈપીએલ છોડવાનું આ હતું કારણ- જાણો
સુરેશ રૈના બાદ હરભજન સિંહ આઈપીએલમા થી બહાર થયા હરભજન સિંહએ આઈપીએલ છોડવાનું કારણ જણઆવ્યું પ્રથમ પ્રાધાન્ય પરિવાર – હરભજન સિંહ હાલ પત્નિ અને પુત્રી સાથે સમય પસાર કરવો જરુરી છે- ભજ્જી વર્ષ 2020 દરમ્યાન આઈપીએલ યૂએઆમાં રમાનાર છે ત્યારે થોડા દિવસો પહેલા રૈનાએ આપીએલને ટાટા બાઈ-બાઈ કહ્ય.ું હતું ત્યાર બાદ સ્પિનર અને બલ્લેબાજ હરભજન […]