1. Home
  2. ગુજરાતી
  3. વાળને ઝડપથી વિકસાવવા આ ઓષધિઓનો કરો ઉપયોગ
વાળને ઝડપથી વિકસાવવા આ ઓષધિઓનો કરો ઉપયોગ

વાળને ઝડપથી વિકસાવવા આ ઓષધિઓનો કરો ઉપયોગ

0
Social Share
  • વાળ ને આ રીતે વધારો
  • આ ઓષધિઓનો કરો ઉપયોગ
  • વાળની અનેક સમસ્યાને કરે છે દૂર

વાળને વધારવાનો પ્રયત્ન કરી રહ્યા છો તો કેટલાક ઘરેલું ઉપાય અજમાવી શકો છો.આ માટે તમે ઓષધિઓનો ઉપયોગ કરી શકો છો. આ ઓષધિઓ લાંબા સમયથી વાળ માટે વપરાય છે. તે ફક્ત વાળને વધારવાનું જ કામ નહીં પરંતુ વાળ સંબંધિત અનેક સમસ્યાઓ પણ દૂર કરે છે. તો,ચાલો જાણીએ વાળને સ્વસ્થ રાખવા માટે તમે કઈ ઓષધિઓનો ઉપયોગ કરી શકો છો.

લીમડાનું તેલ વાળના ઘટાડાને ઓછું કરે છે. તે ડેંડ્રફને નિયંત્રણમાં રાખે છે. તેમાં એન્ટી બેક્ટેરિયલ ગુણધર્મો છે. તે વાળને સંક્રમણ અને બળતરાથી બચાવે છે. તે વાળના વિકાસમાં મદદ કરે છે. તે તમારા વાળને મજબૂત બનાવે છે. તેનાથી વાળ ચળકતા થાય છે.

આમળામાં વિટામિન સી ભરપૂર માત્રામાં હોય છે.તેમાં ઘણી અન્ય એન્ટીઓકિસડેંટ ગુણધર્મો છે. તે વાળને મજબૂત બનાવે છે. આ માટે આમળાને સુકાવીને પાવડર બનાવી લો. અને નાળિયેર તેલમાં મિક્સ કરી વાળ પર લગાવો.

એલોવેરામાં બળતરા વિરોધી ગુણધર્મો છે. ડેંડ્રફ અને વાળના ચેપની સમસ્યા માટે તે ફાયદાકારક છે. તે વાળને પોષણ આપે છે. તે વાળના વિકાસમાં મદદ કરે છે. તે વિટામિન એ, સી અને ઇથી ભરપૂર હોય છે. તેમાં વિટામિન બી -12 અને ફોલિક એસિડ પણ હોય છે, જે વાળ ખરતા અટકાવે છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code