1. Home
  2. ગુજરાતી
  3. World Blood Donor Day: શું છે આ દિવસ ઉજવવા પાછળનું કારણ? વાંચો
World Blood Donor Day: શું છે આ દિવસ ઉજવવા પાછળનું કારણ? વાંચો

World Blood Donor Day: શું છે આ દિવસ ઉજવવા પાછળનું કારણ? વાંચો

0
Social Share
  • World Blood Donor Day 2021
  • વાંચો શું છે તેનો ઈતિહાસ
  • કોરોનાથી સ્વસ્થ થયેલું વ્યક્તિ બ્લડ ડોનેટ કરી શકે?

ભારત સહિત આખું વિશ્વ કોવિડ-19 મહામારી સામે ઝઝૂમી રહ્યું છે.ત્યારે આપણે 14 જૂને ‘વર્લ્ડ બ્લડ ડોનર ડે 2021’ ઉજવવા જઈ રહ્યા છીએ. આ દિવસ લોકોને આગળ આવીને અને રક્તદાન કરીને લોકોના જીવન બચાવવામાં પ્રોત્સાહિત કરે છે.

જો કે આરોગ્યની ચાલી રહેલી કટોકટીની સાથે વસ્તુઓ થોડી અલગ થઈ ગઈ છે, કારણ કે તેનાથી દેશભરની બ્લડ બેંકોમાં બ્લડ યુનિટ્સની અછત સર્જાઇ છે અને લાખો લોકો આ વાયરસથી સંક્રમિત થયા છે, લોકોને શંકા છે કે કોરોનાથી સાજા થયા બાદ શું રક્તદાન કરી શકી ?

આ બાબતે મહત્વની જાણકારી એવી છે કે રક્તદાન કરતા પહેલા થોડું ધ્યાન રાખવું જરૂરી છે.

જો બ્લડડોનરમાં કોવિડ -19ના લક્ષણો હતા, તેનો રીપોર્ટ પોઝિટીવ છે. તો લક્ષણોના સાજા થતા ઓછામાં ઓછા 28 દિવસનો સમયગાળો હોય છે. સંક્રમણની ઉપસ્થિતિ માટેના નેગેટિવ પરીક્ષણ, આ 28-દિવસના ડિફરલને ટૂંકુ કરી શકાતું નથી.

જો બ્લડડોનરને કોવિડ -19ના લક્ષણો હતા અને ચેપની હાજરી માટે પરીક્ષણ કરાયું નથી, અથવા તેનું પરીક્ષણ કરવામાં આવ્યું છે, પરંતુ ઓછામાં ઓછા 28 દિવસના લક્ષણોના રિઝોલ્યુશન પછી પરિણામની જાણ નથી.

ભારતીય માર્ગદર્શિકા મુજબ, કોવિડ -19 દર્દીઓ ડિફરલ અથવા સંપૂર્ણ રિકવરીના 28 દિવસ પછી જ રક્તદાન કરી શકે છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code