ભારતે અગ્નિ-4 બેલેસ્ટિક મિસાઈલનું સફળ પરીક્ષણ કર્યું

નવી દિલ્હીઃ ભારતે અગ્નિ-4 બેલેસ્ટિક મિસાઈલનું સફળ પરીક્ષણ કરીને ચીન અને પાકિસ્તાનની ઊંઘ ઉડાડી દીધી છે. એક તરફ ભારત અને ચીન વચ્ચે ચાલી રહેલા સીમા વિવાદને જોતા આ પરીક્ષણ ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યું છે. મધ્યમ રેન્જની બેલેસ્ટિક મિસાઈલ અગ્નિ-4નું ઓડિશાના ચાંદીપુર ખાતે ઈન્ટીગ્રેટેડ ટેસ્ટ રેન્જમાંથી સફળતાપૂર્વક પરીક્ષણ કરવામાં આવ્યું હતું. આ પ્રક્ષેપણે સફળતાપૂર્વક […]

ભારતઃ ઈન્ટરપોલે એક વર્ષમાં ભાગેડુઓ સામે 100 રેડ કોર્નર નોટિસ જારી કરી

10મી ઈન્ટરપોલ લાયઝન ઓફિસર કોન્ફરન્સ યોજાઈ 2024માં 19 વોન્ટેડ ગુનેગારોને ભારત પાછા લાવાયાં નવી દિલ્હીઃ સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (CBI)ના ડિરેક્ટર પ્રવીણ સૂદે જણાવ્યું હતું કે ઇન્ટરપોલે 2023માં ભારતની વિનંતી પર 100 રેડ નોટિસ જારી કરી હતી, જે એક વર્ષમાં સૌથી વધુ સંખ્યા છે. ઉપરાંત, વિશ્વભરના પોલીસ દળોને તેમના અધિકારક્ષેત્રમાં ભાગેડુઓને અટકાયતમાં લેવા માટે કહેવામાં […]

ગુજરાતમાં ભાજપના બે કરોડ સભ્ય બનાવવા આકરો ટાર્ગેટ અપાતા નેતાઓ નારાજ

સાંસદોને 10,000, ધારાસભ્યોને 5000ને વ્યક્તિગત ટાર્ગેટ અપાયો, લોકસભા વિસ્તારમાં 7 લાખનો ટાર્ગેટ, સામાન્ય કાર્યકરોને પણ અપાયો ટાર્ગેટ અમદાવાદઃ દેશભરમાં ભાજપનું સદસ્યતા અભિયાન જોરશોરથી ચાલી રહ્યું છે. જૂના નેતાઓએ પોતાની મેમ્બરશિપ રિન્યુ કરાવી રહ્યા છે. ભાજપના દરેક નેતાઓને સભ્યો બનાવવાનો ટાર્ગેટ આપવામાં આવ્યો છે. દરેક સાંસદને 10 હજાર વ્યક્તિગત રીતે અને સંસદીય વિસ્તારમાં 7 લાખ નવા […]

અમદાવાદમાં 200 કિલો ડ્રગ્સ-ગાંજાના જથ્થા સાથે 3 પકડાયા

ઓડિસાથી ટ્રકમાં ડ્રગ્સનો જથ્થો લવાયો હતો. વટવા જીઆઈડીસીમાં ડિલિવરી કરે તે પહેલા ક્રાઈમ બ્રાન્ચનું ઓપરેશન, ડ્રગ્સનો જથ્થો કોને આપવાનો હતો તે દિશામાં તપાસ અમદાવાદઃ ગુજરાતમાં ડ્રગ્સ પકડવાનો સિલસિલો યથાવત છે. અગાઉ ગુજરાતના દરિયાકાંઠા વિસ્તારોમાં જુદા જુદા સ્થળોએ બીનવારસી ડ્રગ્સના પેકેટો પકડાયા હતા. ડ્રગ્સની હેકાફેરી સામે પોલીસ સક્રિય બની છે. ત્યારે અમદાવાદમાં ઓડિસાથી ટ્રકમાં લવાયેલો 200 […]

અમદાવાદમાં ગણેશ વિસર્જન માટે નદી અને તળાવમાં 51 કુંડ તૈયાર કરાયા

ગણેશ વિસર્જના 6 સ્થળોએ મ્યુનિ. દ્વારા યાત્રાનું સ્વાગત અને પૂજન કરાશે, મ્યુનિ. દ્વારા 48 સ્થળોએ સ્વાગત સ્ટેજ તૈયાર કરાશે, શ્રેષ્ઠ ગણેશ પંડાલને ઈનામ અપાશે અમદાવાદઃ શહેરમાં કાલથી ગણેશોત્સવનો પ્રારંભ થશે. શહેરના સોસાયટીના પંડાલ અને ભાવિકોએ પોતાના ઘરે સ્થાપન કરેલા ગણેશજી પૂજા-અર્ચના કરવામાં આવશે. 10 દિવસ ગણેશોત્સવની ઉજવણી કરવામાં આવશે. અનંત ચતુર્દશીના દિવસે ભગવાન ગણેશને વાજતે-ગાજતે […]

ભારતમાં જળ સંરક્ષણ એ એક નીતિ નહીં પરંતુ પ્રથા છેઃ નરેન્દ્ર મોદી

ગુજરાતમાં જળ સંયત જનભાગીદારી પહેલ શરૂ કરાઈ પીએમ મોદી કાર્યક્રમમાં વર્ચ્યુઅલ રીતે જોડાયાં કાર્યક્રમમાં નવી દિલ્હીઃ વડાપ્રધાને ગુજરાતમાં જળ સંચય, જનભાગીદારી પહેલ શરૂ કરી છે. વડાપ્રધાન આ કાર્યક્રમમાં વર્ચ્યુઅલ રીતે જોડાયા હતા. આ પ્રસંગે પીએમ મોદીએ કહ્યું કે, ‘આ એક ખૂબ જ મહત્વપૂર્ણ પહેલ છે, જે ગુજરાતની ધરતીથી શરૂ થઈ રહી છે. જલ શક્તિ મંત્રાલયે […]

જમ્મુ અને કાશ્મીર વિધાનસભા ચૂંટણી: પીએમ મોદી 3 ચૂંટણી રેલીઓને સંબોધિત કરશે

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જમ્મુ-કાશ્મીરમાં ત્રણ ચૂંટણી રેલીઓને સંબોધશે. બીજેપી જમ્મુ-કાશ્મીરના મહાસચિવ અશોક કૌલે એક પ્રેસ કોન્ફરન્સમાં આ માહિતી આપી હતી. અશોક કૌલે સ્થાનિક પત્રકારોને જણાવ્યું કે પ્રધાનમંત્રી મોદી જમ્મુ વિભાગમાં બે અને કાશ્મીરમાં એક રેલીને સંબોધિત કરશે. તે જ સમયે, કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ પણ શુક્રવારે જમ્મુ-કાશ્મીરના પ્રવાસ દરમિયાન ઘાટીની મુલાકાત લઈ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code