1. Home
  2. Agency News

Agency News

સંસદનું ચોમાસુ સત્ર 20 જુલાઈથી 13 ઓગસ્ટ સુધી મળશે

નવી દિલ્હી, 4 જુલાઈ, 2026 – સંસદના ચોમાસુ સત્રની જાહેરાત કરવામાં આવી છે. કેન્દ્રીય સંસદીય કાર્યમંત્રી કિરન રિજિજુએ આજે શનિવારે આ અંગે જાહેરાત કરી હતી. કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું કે, રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મૂએ 2026ના ચોમાસુ સત્રના બંને ગૃહની બેઠક યોજવાની મંજૂરી આપી છે. આ સત્ર 20 જુલાઈ, 2026ના રોજ શરૂ થશે અને 13 ઓગસ્ટ, 2026 સુધી […]

પાકિસ્તાનમાં નાયબ વડાપ્રધાનના પૌત્રની બળાત્કાર, અપહરણ કેસમાં ધરપકડ

રાવલપિંડી, 3 જુલાઈ, 2026 – પાકિસ્તાનમાં લાહોર પોલીસે નાયબ વડાપ્રધાન અને વિદેશ મંત્રી ઇશાક ડારના પૌત્ર મુહમ્મદ રઝા ડાર અને અન્ય 4 લોકોની બે વિદેશી મહિલાઓનાં અપહરણ, સામૂહિક બળાત્કાર અને જબરન વસૂલાતના આરોપમાં ધરપકડ કરી છે. ઇન્ડિયા ટુડેના અહેવાલ મુજબ, લાહોરની અદાલતે આરોપીઓને 5 દિવસની કસ્ટડીમાં મોકલી દીધા છે. પીડિતોમાં એક ડચ મહિલા સ્ટેફની એડ્રિયાના […]

અમેરિકી મહિલાએ ભારત અને અમેરિકામાં દવાની કિમતોના તફાવત સામે રોષ વ્યક્ત કર્યો

રિવોઈ ન્યૂઝ, 3 જુલાઈ, 2026 – ભારતમાં રહેતા એક અમેરિકન મહિલાએ બંને દેશોમાં સ્વાસ્થ્ય સેવાઓના ખર્ચની તુલના કરીને અમેરિકન સ્વાસ્થ્ય સેવા સામે બળાપો કાઢ્યો છે. ‘ભારતીય વિરુદ્ધ અમેરિકન હેલ્થકેર’ શીર્ષકવાળા એક ઇન્સ્ટાગ્રામ વીડિયોમાં, લિઝ નામના આ મહિલાએ દાવો કર્યો છે કે ભારતની સરખામણીમાં અમેરિકામાં લોકોને લૂંટવામાં આવી રહ્યા છે. તેણીએ પોતાની કાકીની સ્વાસ્થ્ય સ્થિતિનું વિગતવાર વર્ણન […]

કર્ણાટકના બેલગાવીમાં પ્રાચીન વાવ મળી આવીઃ જુઓ વીડિયો

બેંગલુરુ, 3 જુલાઈ, 2026 – કર્ણાટકના બેલગાવીમાં દાયકાઓ જૂના કચરા અને કાટમાળ નીચેથી કર્ણાટકનો એક છુપાયેલો વારસો બહાર આવ્યો છે. અહીં 300-વર્ષ જૂની વાવનો પુનઃઉદ્ધાર કરવામાં આવ્યો છે. આ સાથે તેનું ઐતિહાસિક સ્થાપત્ય દુનિયા સમક્ષ ઉજાગર થયું છે અને ભૂલાઈ ગયેલો જળ સ્ત્રોત પુનર્જીવિત થયો છે. મીડિયા અહેવાલો અનુસાર, કર્ણાટકના બેલગાવી જિલ્લામાં સદીઓ જૂની એક […]

અલીશા ખાતૂન બની અદિતિ, જોગેન્દ્ર સાથે લગ્ન કરવા છત્તીસગઢથી રામપુર પહોંચી

રામપુર, 29 જૂન, 2029 – અલીશા ખાતૂન હવે અદિતિ બની છે. તે તેના હિન્દુ પ્રેમી જોગેન્દ્ર સાથે લગ્ન કરવા છત્તીસગઢથી રામપુર પહોંચી હતી અને મંદિરમાં હિન્દુ વિધિથી જોગેન્દ્ર સાથે લગ્નગ્રંથીથી જોડાઈ ગઈ હતી. છત્તીસગઢની અલીશા ખાતૂન પોતાના હિન્દુ પ્રેમી માટે 1000 કિલોમીટરનું અંતર કાપીને રામપુર પહોંચી. અહીં અલીશાએ જોગેન્દ્ર સાથે પ્રેમ લગ્ન કરી લીધા. બંને મંદિરમાં […]

બિહારમાં સ્મશાનગૃહનું સંચાલન સદ્દગુરુની સંસ્થા ઈશા ફાઉન્ડેશનને સોંપાતા વિવાદ

પટણા, 27 જૂન, 2026 – બિહારમાં હવે એક નવો વિવાદ જાગ્યો છે. રાજધાની પટણામાં સરકાર દ્વારા બનાવવામાં આવેલા એક સ્મશાનગૃહનું સંચાલન સદ્દગુરુ જગ્ગીની સંસ્થા ઈશા ફાઉન્ડેશનને સોંપાતા વિવાદ શરૂ થયો છે. આ વિવાદ થવાનું મૂળ કારણ એ છે કે, અન્ય સામાન્ય સ્મશાન ગૃહોમાં મૃતકની અંતિમક્રિયાનો ખર્ચ 300 રૂપિયા થાય છે, જેની સામે ઈશા ફાઉન્ડેશન સંચાલિત […]

ઓપરેશન સિંદૂરના હુતાત્માઓ અંગે અપપ્રચાર કરવાની કોંગ્રેસની ચાલ ખુલ્લી પડી

નવી દિલ્હી, 27 જૂન, 2026 – ઓપરેશન સિંદૂરના હુતાત્માઓ અંગે અપપ્રચાર કરવાની કોંગ્રેસની ચાલ ખૂલ્લી પડી છે. રાજકીય અસ્તિત્વ ટકાવી રાખવા માટે ઘણીવાર તથ્યોની ચકાસણી કર્યા વિના જ આક્ષેપો કરી દેવામાં આવે છે. આવું જ કંઈક કોંગ્રેસના વરિષ્ઠ નેતા પવન ખેડાએ કર્યું છે. પવન ખેડાએ ઇન્ડિયા ટુડેના સમાચાર શેર કરીને મોદી સરકાર પર ‘ઓપરેશન સિંદૂર’ના […]

કોટામાં લવ જિહાદ “ઉદ્યોગ”નો પર્દાફાશઃ જાણો આઘાતજનક કાવતરાની વિગતો

‘સનાતનીઓની હરાજી’ ગ્રુપ ચાલતું હતું, હિન્દુ મહિલાઓના 40,000 ‘અશ્લીલ’ વીડિયો જેહાદી જૂથોમાં ફરતા હતા મનીષમાંથી ધર્માંતરીત થઈ મોઈન ખાન બનેલા કટ્ટરપંથીના શરમજનક કારનામા, રાજસ્થાન પોલીસે ઝડપી લીધો કોટા, 25 જૂન, 2026 – રાજસ્થાનના કોટામાં પોલીસે એક મોટા ‘લવ જિહાદ’ ગેંગનો પર્દાફાશ કરીને મોઈન ખાન નામના આરોપીની ધરપકડ કરી છે. આરોપી મોઈન ખાન પાસેથી હિન્દુ મહિલાઓના આશરે […]

‘આપણે હિન્દુફોબિયા સામે અવાજ ઉઠાવવો જ પડશે’: અમેરિકન સાંસદ સેનફોર્ડ બિશપ

કોંગ્રેસમેન બિશપે હિન્દુઓ વિરુદ્ધ નફરતની નિંદા કરતો પ્રસ્તાવ (2023માં) પસાર કરનાર પ્રથમ યુએસ રાજ્ય જોર્જિયાના વખાણ કર્યા જ્યોર્જિયા (યુએસ), 25 જૂન, 2026 – ‘આપણે હિન્દુફોબિયા સામે અવાજ ઉઠાવવો જ પડશે’ તેમ અમેરિકન સાંસદ સેનફોર્ડ બિશપે જણાવ્યું છે. ભારતીય-અમેરિકન સમુદાયના વધી રહેલા રાજકીય અને નાગરિક પ્રભાવની પ્રશંસા કરતા એક પ્રભાવશાળી સંબોધનમાં, યુએસ કોંગ્રેસમેન (સાંસદ) સેનફોર્ડ બિશપે […]

મંદિરના સંકુલમાં ચર્ચ બનાવવા પાછળનો ઈરાદો મલીન હોઈ શકેઃ મદ્રાસ હાઈકોર્ટ

ચેન્નઈ, 18 જૂન, 2026 – “જો કોઈ મંદિરની બિલકુલ નજીક એક વિશાળ ચર્ચ બનાવવાનો પ્રસ્તાવ હોય, તો તેમાં મલીન ઈરાદાને નકારી શકાય નહીં. ભારત એક બિનસાંપ્રદાયિક દેશ અને બહુવાદી સમાજ હોવાથી અહીં ધાર્મિક સૌહાર્દ જાળવવું અનિવાર્ય છે, ખાસ કરીને ત્યારે જ્યારે બહુમતી હિન્દુ સમુદાય મંદિરની સાવ નજીક ચર્ચના નિર્માણનો સખત વિરોધ કરી રહ્યો હોય,” તેમ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code