1. Home
  2. Agency News

Agency News

એર માર્શલ પી. વી. શિવાનંદે ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની શુભેચ્છા મુલાકાત લીધી

ગાંધીનગર, 8 જુલાઈ, 2026: એર માર્શલ પી. વી. શિવાનંદે તાજેતરમાં ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની શુભેચ્છા મુલાકાત લીધી હતી. દક્ષિણ પશ્ચિમ એર કમાન્ડના એર ઓફિસર કમાન્ડિંગ-ઇન-ચીફ તરીકેનો પદભાર સંભાળ્યા બાદ એર માર્શલ પી. વી. શિવાનંદ સોમવારે ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત સાથે મુલાકાત માટે પહોંચ્યા હતા. ગાંધીનગરસ્થિત લોકભવન ખાતે યોજાયેલી આ એક ઔપચારિક મુલાકાત હતી. મળતી માહિતી […]

નેપાળથી લગ્ન કરીને આવેલી મહિલાઓને ભારતીય નાગરિકત્વ મળશે

પટણા, 7 જુલાઈ, 2026 – નેપાળથી લગ્ન કરીને ભારતમાં આવેલી મહિલાઓને ભારતીય નાગરિકત્વ મળશે. આવી મહિલાઓ મુખ્યત્વે બિહારમાં છે અને તેમને વર્ષોની રાહ જોયા બાદ હવે નાગરિકત્વ આપવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. વર્ષોથી નાગરિકતા માટે રાહ જોઈ રહેલી નેપાળી મૂળની મહિલાઓને હવે ભારતીય નાગરિકતા મળવાની છે. ભારત-નેપાળ સરહદ પર આવેલા કિશનગંજ જિલ્લામાં આ અંગે […]

અમદાવાદમાં 2008ના વિસ્ફોટ કેસના તમામ આરોપીની ફાંસીની સજા યથાવતઃ હાઈકોર્ટ

અમદાવાદ, 7 જુલાઈ, 2026 – અમદાવાદમાં 2008ના શ્રેણીબદ્ધ વિસ્ફોટ કેસના તમામ આરોપીની ફાંસીની સજા ગુજરાત હાઈકોર્ટે યથાવત રાખી છે. ગુજરાત હાઈકોર્ટે આજે મંગળવારે 2008ના અમદાવાદ સિરિયલ બ્લાસ્ટ કેસમાં મહત્ત્વનો ચુકાદો આપ્યો છે. અદાલતે આ મામલામાં 38 દોષિતોની ફાંસીની સજા બહાલ રાખી છે. અગાઉ અમદાવાદ સિટી સેશન્સ કોર્ટે આ મામલામાં ચુકાદો આપતાં 38 દોષિતોને ફાંસીની સજા અને […]

રામ મંદિર દાન ચોરીઃ ચંપતરાય અને અનિલ મિશ્રાનાં રાજીનામાં મંજૂર, કૃષ્ણ મોહનને જવાબદારી સોંપાઈ

અયોધ્યા, 6 જુલાઈ, 2026: રામ મંદિર દાન ચોરી મામલે છેવટે રામ મંદિર ટ્રસ્ટની મીટિંગમાં ચંપત રાય અને અનિલ મિશ્રાનું રાજીનામું મંજૂર કરી લેવામાં આવ્યું છે. ચંપતરાયના સ્થાને હાલ કૃષ્ણ મોહનને જવાબદારી સોંપવામાં આવી છે. મીડિયા અહેવાલો અનુસાર આ બેઠકમાં ચંપત રાય અને અનિલ મિશ્રા સામેલ થયા નહોતા. માહિતી મુજબ સ્વામી ગોવિંદ ગિરી મહારાજે ચંપત રાય […]

શું હતો નેહરુ-લિયાકત કરાર, જેના વિરોધમાં શ્યામા પ્રસાદ મુખર્જીએ સરકાર છોડી હતી?

રિવોઈ ન્યૂઝ, 6 જુલાઈ, 2026 – ‘ભારતીય જનસંઘ’ ની સ્થાપના કરનાર ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જીની 6 જુલાઈએ 125મી જન્મજયંતી છે. તેમના દ્વારા સ્થાપિત કરવામાં આવેલો આ જ જનસંઘ આગળ જતાં ભારતીય જનતા પાર્ટી (બીજેપી) માં વિલીન થઈ ગયો હતો. પરંતુ 8 એપ્રિલ 1950 ની તારીખ ભારતીય ઇતિહાસમાં એક મોટી રાજકીય ઘટના તરીકે નોંધાયેલી છે. કારણ કે […]

શ્રીરામ મંદિર દાનની ચોરીઃ આજે બપોરે મળશે ટ્રસ્ટની નિર્ણયક બેઠક

અયોધ્યા, 6 જુલાઈ, 2026: શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટની બેઠક આજે બપોરે 3 વાગ્યે યોજાશે. બેઠકના એજન્ડામાં સૌથી પહેલા મહાસચિવ ચંપત રાય અને ટ્રસ્ટી ડૉક્ટર અનિલ મિશ્રાના રાજીનામાં પર વિચાર કરવામાં આવશે. ચંપત રાય અને અનિલ મિશ્રાએ દાન ચોરીના વિવાદ બાદ નૈતિક આધાર પર પોતાના પદ પરથી રાજીનામાં આપ્યાં છે. આ સાથે જ રામ મંદિરની […]

જમ્મુ-કાશ્મીરના કિશ્તાડ અને ડોડા જિલ્લામાં ભારે વરસાદથી પૂર-ભૂસ્ખલન

શ્રીનગર, 6 જુલાઈ, 2026 – જમ્મુ-કાશ્મીરના કિશ્તવાડ અને ડોડા જિલ્લામાં અચાનક પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. પૂરના કારણે ઘણા વિસ્તારોમાં ભૂસ્ખલન પણ જોવા મળ્યું છે. કિશ્તવાડમાં 540 MW ના ક્વાર પાવર પ્રોજેક્ટ પાસે ભારે વરસાદના કારણે જમીન ધસી પડવાની (લેન્ડસ્લાઈડ) મોટી ઘટના બની છે. અહીં ભૂસ્ખલનને કારણે કેટલીક ગાડીઓ કાટમાળ નીચે દબાઈ ગઈ છે. ઘણી […]

ઉમર ખાલિદ, શરજીલ ઈમામને ફરી લપડાક, જામીન અરજી નામંજૂર

નવી દિલ્હી, 4 જુલાઈ, 2026 – ઉમર ખાલિદ અને શરજીલ ઈમામને ફરીથી કાનૂની લપડાક પડી છે. બંનેની જામીન અરજી અદાલત દ્વારા ફગાવી દેવામાં આવી છે. પ્રારંભિક અહેવાલ અનુસાર, દિલ્હી તોફાન કેસના આરોપીઓ ઉમર ખાલિદ અને શરજીલ ઈમામને જામીન આપવાનો અદાલતે ઈનકાર કરી દીધો છે. કોર્ટે ઉમર ખાલિદ અને શરજીલ ઈમામની જામીન અરજી ફગાવી દીધી છે. […]

સંસદનું ચોમાસુ સત્ર 20 જુલાઈથી 13 ઓગસ્ટ સુધી મળશે

નવી દિલ્હી, 4 જુલાઈ, 2026 – સંસદના ચોમાસુ સત્રની જાહેરાત કરવામાં આવી છે. કેન્દ્રીય સંસદીય કાર્યમંત્રી કિરન રિજિજુએ આજે શનિવારે આ અંગે જાહેરાત કરી હતી. કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું કે, રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મૂએ 2026ના ચોમાસુ સત્રના બંને ગૃહની બેઠક યોજવાની મંજૂરી આપી છે. આ સત્ર 20 જુલાઈ, 2026ના રોજ શરૂ થશે અને 13 ઓગસ્ટ, 2026 સુધી […]

પાકિસ્તાનમાં નાયબ વડાપ્રધાનના પૌત્રની બળાત્કાર, અપહરણ કેસમાં ધરપકડ

રાવલપિંડી, 3 જુલાઈ, 2026 – પાકિસ્તાનમાં લાહોર પોલીસે નાયબ વડાપ્રધાન અને વિદેશ મંત્રી ઇશાક ડારના પૌત્ર મુહમ્મદ રઝા ડાર અને અન્ય 4 લોકોની બે વિદેશી મહિલાઓનાં અપહરણ, સામૂહિક બળાત્કાર અને જબરન વસૂલાતના આરોપમાં ધરપકડ કરી છે. ઇન્ડિયા ટુડેના અહેવાલ મુજબ, લાહોરની અદાલતે આરોપીઓને 5 દિવસની કસ્ટડીમાં મોકલી દીધા છે. પીડિતોમાં એક ડચ મહિલા સ્ટેફની એડ્રિયાના […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code