1. Home
  2. Agency News

Agency News

સંસદભવનની બહાર પીએમ મોદી-રાહુલ ગાંધી વચ્ચે શું વાત થઈ? જુઓ VIDEO

નવી દિલ્હી, 11 એપ્રિલ, 2026 – આજે શનિવારે (11 એપ્રિલ) સંસદ ભવન પરિસરમાં કોંગ્રેસ સાંસદ અને લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી અચાનક સામસામે આવી ગયા હતા અને થોડીવાર સુધી વાતચીત કરતા જોવા મળ્યા હતા. આ માત્ર એક મુલાકાત નહોતી, પરંતુ રાજકીય વાતાવરણનો એક અલગ ચહેરો પણ હતો. જાહેર મંચો પર […]

ભારત-અમેરિકા સંરક્ષણ ભાગીદારીમાં નવું પ્રકરણ: ભારતીય વાયુસેનાના વડાની અમેરિકાની સત્તાવાર મુલાકાત

આર્લિંગ્ટન, વર્જિનિયા- 11 એપ્રિલ, 2026: યુએસ એરફોર્સના ચીફ ઓફ સ્ટાફ જનરલ કેન વિલ્સબેચે 8 એપ્રિલના રોજ ભારતીય વાયુસેનાના ચીફ ઓફ ધ એર સ્ટાફ, એર ચીફ માર્શલ અમર પ્રીત સિંહનું સત્તાવાર યજમાન તરીકે સ્વાગત કર્યું હતું. આ મુલાકાતનો મુખ્ય ઉદ્દેશ્ય મજબૂત અને સતત વિકસતી ભારત-અમેરિકા સંરક્ષણ ભાગીદારીના સમર્થનમાં સહિયારી પ્રાથમિકતાઓને આગળ વધારવાનો છે. બંને દેશોના વાયુસેના […]

ખડગે પછી હવે કનૈયા કુમારે ગુજરાતીઓને ઘૂસણખોર કહ્યા, જુઓ VIDEO

ગુવાહાટી, 10 એપ્રિલ, 2026 – કોંગ્રેસ નેતાઓ વચ્ચે ગુજરાત અને ગુજરાતીઓના અપમાનની જાણે સ્પર્ધા ચાલી રહી હોય એવું લાગે છે. થોડા દિવસ પહેલાં કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે દ્વારા ગુજરાતીઓને અશિક્ષિત અને અભણના ઉપનામ અપાયા પછી હવે વધુ એક કોંગ્રેસી નેતાએ ગુજરાતીઓને ઘૂસણખોર કહી દીધા છે. આસામમાં આમ તો ગઈકાલે ગુરુવારે મતદાન પૂર્ણ થઈ ગયું છે, પરંતુ […]

કૅશકાંડમાં સંડોવાયેલા ન્યાયમૂર્તિ યશવંત વર્માએ રાજીનામું આપી દીધું, હવે મહાભિયોગથી બચી જશે

પ્રયાગરાજ, 10 એપ્રિલ, 2026 – કૅશકાંડમાં ફસાયેલા જસ્ટિસ યશવંત વર્માએ પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. હાલમાં તેઓ અલ્હાબાદ હાઈકોર્ટના જજ તરીકે કાર્યરત હતા. તેમને પદ પરથી હટાવવા માટે સંસદમાં મહાભિયોગ (Impeachment)ની પ્રક્રિયા ચાલી રહી હતી. લોકસભા સચિવાલયના સૂત્રોના જણાવ્યા અનુસાર, તેમના રાજીનામાની સાથે જ હવે આ પ્રક્રિયા સમાપ્ત થઈ જશે. દિલ્હીના નિવાસસ્થાનેથી મળી […]

જાંબાઝ કર્નલ શ્રીકાંત પુરોહિતને મળ્યું બ્રિગેડિયર તરીકે પ્રમોશન

નવી દિલ્હી, 10 એપ્રિલ, 2026 – ભારતીય સેનાએ લેફ્ટનન્ટ કર્નલ શ્રીકાંત પુરોહિતને બ્રિગેડિયરના પદ પર બઢતી આપવા માટે ક્લિયરન્સ આપી દીધું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, આ નિર્ણય શુક્રવારે લેવામાં આવ્યો હતો. આ વિકાસ એવા સમયે સામે આવ્યો છે જ્યારે તાજેતરમાં આર્મ્ડ ફોર્સીસ ટ્રિબ્યુનલ (AFT) એ તેમની નિવૃત્તિ પર રોક લગાવી હતી. લેફ્ટનન્ટ કર્નલ પુરોહિતની નિવૃત્તિ 31 […]

ધર્માંતર ટોળકીની જાળમાંથી બચી ગયેલા દલિત યુવકની મદદે આવ્યું સેવા ન્યાય ઉત્થાન ફાઉન્ડેશન

ભોપાલ, 10 એપ્રિલ, 2026 –  મધ્ય પ્રદેશમાં સેવા ન્યાય ઉત્થાન ફાઉન્ડેશન દ્વારા અભિષેક ખટીકને ગૌરવભેર જીવન જીવવા માટે એક ઓટોરિક્ષા આપવામાં આવી છે. અભિષેક એક એવી સંસ્થામાંથી હેમખેમ બહાર આવ્યો હતો જેના સંચાલકો વિરુદ્ધ પાછળથી ગેરકાયદેસર ધર્માંતરણ માટે ગુનાઈત કેસ નોંધવામાં આવ્યા હતા. આ યુવક પાસે આવકનું કોઈ સાધન નહોતું અને પરિવારનો કોઈ ટેકો નહોતો, […]

હિન્દુઓને ઝેરીલા સાપ ગણાવનાર કોંગ્રેસ અધ્યક્ષ ખડગે વિરુદ્ધ સાયબર સેલમાં ફરિયાદ

મલ્લિકાર્જુન ખડગે વિરુદ્ધ દિલ્હીના સાકેત સાયબર સેલમાં ગુનાઈત ફરિયાદ દાખલ: અસામમાં આપેલા ભાષણને ‘હેટ સ્પીચ’ ગણાવાયું નવી દિલ્હી, 9 એપ્રિલ, 2026 – હિન્દુઓને અને તેમાંય ખાસ કરીને આરએસએસ તથા ભાજપના કાર્યકરોને ઝેરીલા સાપ ગણાવનાર કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે વિરુદ્ધ સાયબર સેલમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. આસામમાં થોડા દિવસ પહેલાં ચૂંટણી પ્રચાર દરમિયાન મુસ્લિમ મતદારોને સંબોધતા […]

તો રાષ્ટ્રના શિક્ષણ ક્ષેત્ર ઉપર ગંભીર અસર પડશેઃ દેશના 51 વિદ્વાનોએ રાષ્ટ્રપતિને પત્ર લખ્યો

નવી દિલ્હી, 9 એપ્રિલ, 2026 – IITs, IIMs અને અન્ય પ્રતિષ્ઠિત સંસ્થાઓના વિદ્વાનોના એક જૂથે ભારતના રાષ્ટ્રપતિને સુપ્રીમ કોર્ટના તે આદેશમાં હસ્તક્ષેપ કરવા અપીલ કરી છે, જેમાં ધોરણ 8 ના NCERT પાઠ્યપુસ્તક પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે અને સરકારી સંસ્થાઓને તેની વિકાસ ટીમની ત્રણ વ્યક્તિઓ સાથેના સંબંધો તોડી નાખવા નિર્દેશ આપવામાં આવ્યો છે. 51 જેટલા […]

માત્ર એક કર્મચારી, 18 લાખનું મૂડીરોકાણ અને દરરોજ કરોડોની આવક, આ છે AIનો જાદુ

લોસ એન્જલસ, 7 એપ્રિલ, 2026 – અમેરિકાના મેથ્યુ ગેલગરે AI ની મદદથી 16,700 કરોડ રૂપિયાની કંપની ઊભી કરી દીધી છે. તેમની કંપનીમાં તેમના સિવાય માત્ર તેમનો ભાઈ જ એકમાત્ર કર્મચારી છે. ગેલગરની કંપની ‘મેડવી’ (MedVi) ટેલીહેલ્થ પ્લેટફોર્મ ચલાવે છે, જે વજન ઘટાડવાની GLP-1 દવા ઓનલાઇન વેચે છે. લોસ એન્જલસના એક સામાન્ય ઘરમાં રહેતા 41 વર્ષીય […]

વંદે ભારત ટ્રેનના ભોજનમાં જીવાત નીકળી, રેલવેએ કેટરિંગ એજન્સીને કર્યો 10 લાખનો દંડ

મુંબઈ, 7 એપ્રિલ, 2026 – વંદે ભારત ટ્રેનના ભોજનમાં વધુ એક વખત જીવાત નીકળવાનો કિસ્સો બન્યો છે. જેને પગલે આઈઆરસીટીસીએ ભોજનનો કોન્ટ્રેક્ટ ધરાવતી એજન્સીને 10 લાખ રૂપિયાનો દંડ કર્યો છે અને નોટિસ પાઠવવામાં આવી છે. મીડિયા અહેવાલો અનુસાર, અમદાવાદથી વંદે ભારત ટ્રેનમાં મુસાફરી કરી રહેલા મુંબઈના એક મુસાફરને પીરસવામાં આવેલા ભોજનમાં જીવડું જોવા મળ્યું. સોશિયલ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code