1. Home
  2. Agency News

Agency News

ઓપરેશન સિંદૂરના હુતાત્માઓ અંગે અપપ્રચાર કરવાની કોંગ્રેસની ચાલ ખુલ્લી પડી

નવી દિલ્હી, 27 જૂન, 2026 – ઓપરેશન સિંદૂરના હુતાત્માઓ અંગે અપપ્રચાર કરવાની કોંગ્રેસની ચાલ ખૂલ્લી પડી છે. રાજકીય અસ્તિત્વ ટકાવી રાખવા માટે ઘણીવાર તથ્યોની ચકાસણી કર્યા વિના જ આક્ષેપો કરી દેવામાં આવે છે. આવું જ કંઈક કોંગ્રેસના વરિષ્ઠ નેતા પવન ખેડાએ કર્યું છે. પવન ખેડાએ ઇન્ડિયા ટુડેના સમાચાર શેર કરીને મોદી સરકાર પર ‘ઓપરેશન સિંદૂર’ના […]

કોટામાં લવ જિહાદ “ઉદ્યોગ”નો પર્દાફાશઃ જાણો આઘાતજનક કાવતરાની વિગતો

‘સનાતનીઓની હરાજી’ ગ્રુપ ચાલતું હતું, હિન્દુ મહિલાઓના 40,000 ‘અશ્લીલ’ વીડિયો જેહાદી જૂથોમાં ફરતા હતા મનીષમાંથી ધર્માંતરીત થઈ મોઈન ખાન બનેલા કટ્ટરપંથીના શરમજનક કારનામા, રાજસ્થાન પોલીસે ઝડપી લીધો કોટા, 25 જૂન, 2026 – રાજસ્થાનના કોટામાં પોલીસે એક મોટા ‘લવ જિહાદ’ ગેંગનો પર્દાફાશ કરીને મોઈન ખાન નામના આરોપીની ધરપકડ કરી છે. આરોપી મોઈન ખાન પાસેથી હિન્દુ મહિલાઓના આશરે […]

‘આપણે હિન્દુફોબિયા સામે અવાજ ઉઠાવવો જ પડશે’: અમેરિકન સાંસદ સેનફોર્ડ બિશપ

કોંગ્રેસમેન બિશપે હિન્દુઓ વિરુદ્ધ નફરતની નિંદા કરતો પ્રસ્તાવ (2023માં) પસાર કરનાર પ્રથમ યુએસ રાજ્ય જોર્જિયાના વખાણ કર્યા જ્યોર્જિયા (યુએસ), 25 જૂન, 2026 – ‘આપણે હિન્દુફોબિયા સામે અવાજ ઉઠાવવો જ પડશે’ તેમ અમેરિકન સાંસદ સેનફોર્ડ બિશપે જણાવ્યું છે. ભારતીય-અમેરિકન સમુદાયના વધી રહેલા રાજકીય અને નાગરિક પ્રભાવની પ્રશંસા કરતા એક પ્રભાવશાળી સંબોધનમાં, યુએસ કોંગ્રેસમેન (સાંસદ) સેનફોર્ડ બિશપે […]

મંદિરના સંકુલમાં ચર્ચ બનાવવા પાછળનો ઈરાદો મલીન હોઈ શકેઃ મદ્રાસ હાઈકોર્ટ

ચેન્નઈ, 18 જૂન, 2026 – “જો કોઈ મંદિરની બિલકુલ નજીક એક વિશાળ ચર્ચ બનાવવાનો પ્રસ્તાવ હોય, તો તેમાં મલીન ઈરાદાને નકારી શકાય નહીં. ભારત એક બિનસાંપ્રદાયિક દેશ અને બહુવાદી સમાજ હોવાથી અહીં ધાર્મિક સૌહાર્દ જાળવવું અનિવાર્ય છે, ખાસ કરીને ત્યારે જ્યારે બહુમતી હિન્દુ સમુદાય મંદિરની સાવ નજીક ચર્ચના નિર્માણનો સખત વિરોધ કરી રહ્યો હોય,” તેમ […]

ઇન્દ્રપ્રસ્થ વિશ્વ સંવાદ કેન્દ્ર દ્વારા 12 પત્રકારો અને કન્ટેન્ટ ક્રિએટર્સને નવાજવામાં આવ્યા

નવી દિલ્હી, 17 જૂન, 2026 – ઇન્દ્રપ્રસ્થ વિશ્વ સંવાદ કેન્દ્ર તરફથી દિલ્હીના કોન્સ્ટિટ્યૂશન ક્લબના સ્પીકર હૉલમાં રવિવારે (16 જૂન 2026) દેવર્ષિ નારદ પત્રકાર સન્માન સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે વિવિધ ક્ષેત્રોમાં નોંધપાત્ર કામગીરી કરનાર 12 પત્રકારો અને કન્ટેન્ટ ક્રિએટર્સને નવાજવામાં આવ્યા હતા. દેવર્ષિ નારદ પત્રકાર સન્માન 2026થી સન્માનિત થયેલા પત્રકારોની પસંદગી પ્રક્રિયાની નિર્ણાયક […]

ગૃહિણી “હોમ મેકર” નહીં પરંતુ “રાષ્ટ્ર નિર્માતા”, વળતર કેસમાં ચુકાદા સાથે સુપ્રીમ કોર્ટની ટિપ્પણી

નવી દિલ્હી, 11 જૂન 2026 – ગૃહિણી “હોમ મેકર” નહીં પરંતુ “રાષ્ટ્ર નિર્માતા” છે તેવી ટિપ્પણી સુપ્રીમ કોર્ટે અકસ્માતમાં વળતરના કેસના ચુકાદા દરમિયાન કરી છે. અકસ્માતમાં જ્યારે કોઈ વ્યક્તિનો જીવ જાય છે, ત્યારે તેની કમાણી કે પગારના આધારે વળતર નક્કી થાય છે. પરંતુ હોમ મેકર (ગૃહિણી) મહિલાઓ સાથે જોડાયેલા કેસમાં આ બાબત ગૂંચવાઈ જાય છે, કારણ […]

હોર્મુઝમાં અમેરિકી હુમલામાં ભારતના ત્રણ ભારતીયનાં મૃત્યુ, વિદેશ મંત્રાલયનું અમેરિકી રાજદૂતને સમન્સ

નવી દિલ્હી, 11 જૂન 2026 – હોર્મુઝમાં અમેરિકી હુમલામાં ભારતના ત્રણ ભારતીયનાં મૃત્યુ થયા છે. છેલ્લા ત્રણ દિવસમાં આ ત્રીજા હુમલાથી સ્થિતિ વણસી રહી છે. દરમિયાન ભારતના વિદેશ મંત્રાલયનું અમેરિકી રાજદૂતને સમન્સ પાઠવીને બોલાવ્યા હતા અને ભારતીય નાગરિકોનાં નિધન અંગે નારાજગી વ્યક્ત કરી હતી. ઈરાન-અમેરિકા યુદ્ધ દરમિયાન આજે ઓમાનની ખાડીમાં ‘સેટેબેલો’ (Settebello) નામના જહાજ પર […]

ટીએમસીને વધુ એક ઝટકો, રાજ્યસભાના સાંસદ પ્રકાશ બારિકે રાજીનામું આપ્યું

નવી દિલ્હી/કોલકાતા, 11 જૂન 2026: ટીએમસીને વધુ એક ઝટકો લાગ્યો છે. આજે સળંગ ચોથા દિવસે પક્ષમાંથી રાજીનામું આપવાની પરંપરા ચાલુ રહી છે. હવે ટીએમસીના રાજ્યસભાના સાંસદ પ્રકાશ બારિકે પણ રાજીનામું આપી દીધું છે. મીડિયા અહેવાલો અનુસાર, તૃણમૂલ કોંગ્રેસના સાંસદ પ્રકાશ ચિક બરાઇકે પણ રાજ્યસભામાંથી રાજીનામું આપી દીધું છે. સુખેન્દુ શેખર રાય અને સુષ્મિતા દેવ પછી […]

સરકારે ઈથેનોલ મિશ્રિત પેટ્રોલ પરની એક્સાઈઝ ડ્યુટી સંપૂર્ણ નાબૂદ કરી

નવી દિલ્હી, 11 જૂન 2026 – કેન્દ્ર સરકારે વધતી મોંઘવારી વચ્ચે સામાન્ય લોકોને મોટી રાહત આપતાં વધુ ઈથેનોલવાળા પેટ્રોલ પરથી એક્સાઇઝ ડ્યુટી (આબકારી જકાત) સંપૂર્ણપણે નાબૂદ કરી દીધી છે. સરકારે 22%, 25%, 27% અને 30% ઈથેનોલ ધરાવતા પેટ્રોલ પર સેન્ટ્રલ એક્સાઇઝ ડ્યુટીમાં મુક્તિ વધારી દીધી છે. BIS સ્ટાન્ડર્ડ મુજબ ફ્યુઅલ બ્લેન્ડ્સ પર એક્સાઇઝ ડ્યુટીનો દર […]

બર્લિનમાં ગણેશજીના સૌથી વિશાળ મંદિરમાં પ્રાણપ્રતિષ્ઠા થઈ

બર્લિન, 8 જૂન 2026: બર્લિનમાં ભગવાન ગણેશજીની સૌથી વિશાળ મૂર્તિની પ્રાણપ્રતિષ્ઠા થઈ છે. દક્ષિણ ભારતની શૈલીમાં બનાવવામાં આવેલા ભવ્ય મંદિરમાં યોજાયેલા પ્રાણપ્રતિષ્ઠા સમારંભમાં સ્થાનિક હિન્દુઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. પ્રાપ્ત અહેવાલ મુજબ છેલ્લા થોડા દિવસથી ચાલી રહેલા પરંપરાગત ઉત્સવો અને ધાર્મિક વિધિઓ બાદ જર્મનીની રાજધાની બર્લિનના નોયકોલન (Neukolln) વિસ્તારમાં આવેલા ભવ્ય ‘શ્રી ગણેશ મંદિર‘ના દ્વાર […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code