1. Home
  2. Agency News

Agency News

પુલવામા હુમલાના માસ્ટરમાઈડને પાકિસ્તાનમાં ધુરંધરે ઠાર માર્યો

નવી દિલ્હી, 21 મે, 2026 – પુલવામા હુમલાના માસ્ટરમાઈડને પાકિસ્તાનમાં અજાણ્યા બંદુકધારીએ ઠાર માર્યો છે. પ્રારંભિક અહેવાલ અનુસાર પ્રતિબંધિત આતંકી સંગઠન અલ બદ્રના પ્રમુખ કમાન્ડર પૈકી એક અરજમંદ ગુલજાર ઉર્ફે બુરહાન હમજાને અજાણ્યા બંદુકધારીએ ઠાર માર્યો છે. આતંકી હમજા સુરક્ષા એજન્સઓની મોસ્ટ વોન્ટેડ યાદીમાં પણ હતો. વાસ્તવમાં આ જેહાદી દક્ષિણ કાશ્મીરના પુલવામાનો રહેવાસી હતો અને છેલ્લા […]

પત્રકાર વિવાદ બાદ નોર્વેના પર્યાવરણ કર્મશીલે ભારત વિશે શું કહ્યું?

રિવોઈ ન્યૂઝ, 20 મે, 2026 –  નોર્વેમાં ગઈકાલે મંગળવારે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની મુલાકાતના સંદર્ભમાં યોજાયેલી પત્રકાર પરિષદમાં એક મહિલા પત્રકાર હેલે લી સ્વેન્ડસન  (Helle Lyng Svendsen) વિવાદ ઊભો કરી દીધો હતો. ભારતીય વિદેશ મંત્રાલયના અધિકારી સીબી જ્યોર્જે પત્રકાર પરિષદમાં એ મહિલાને વિસ્તૃત જવાબ આપ્યો હતો. જોકે ત્યારબાદ એ મહિલા પત્રકારે તેમના X હેન્ડલ ઉપર ભારતની […]

સુશ્રી માયાવતીએ કોંગ્રેસ નેતાઓને મળવાનો ઈનકાર કરી દીધો, યુપીમેં ક્યા હો રહા હૈ?

લખનૌ, 20 મે, 2026: સુશ્રી માયાવતીએ કોંગ્રેસ નેતાઓને મળવાનો ઈનકાર કરી દીધો હોવાના સમાચાર મળી રહ્યા છે. સ્થાનિક મીડિયાના અહેવાલ અનુસાર, કોંગ્રેસના કેટલાક નેતાઓએ ગઈકાલે મંગળવારે બીએસપી (BSP) પ્રમુખ માયાવતી સાથે મુલાકાત કરવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, કોંગ્રેસના નેતાઓને માયાવતીના ઘરેથી ખાલી હાથે પરત ફરવું પડ્યું હતું. બસપા સુપ્રીમોએ કોંગ્રેસના નેતાઓને મુલાકાત આપવાનો ઈનકાર કર્યો હતો. […]

કોલકાતામાં શુભેન્દુ સરકારે ટ્રામ સેવા ફરી શરૂ કરી, જુઓ Video

કોલકાતા, 18 મે, 2026 – કોલકાતામાં તેની ઓળખ સમાન ટ્રામ સેવા ફરીથી શરૂ થઈ ગઈ છે. આ ટ્રામ ટ્રેન શરૂ થતાં શહેરના હજારો લોકોએ રાહતનો દમ લીધો છે જેમના માટે આ સસ્તી અને અનુકૂળ પરિવહન સેવા એક પ્રકારે તેમના જીવનનું અભિન્ન અંગ હતું, જે હવે ફરી જીવંત થયું છે. લગભગ બે વર્ષના ગાળા બાદ ગઈકાલે […]

ઓવૈસીના પૂર્વજ અંગે કુમાર વિશ્વાસે ફરીથી અપાવી યાદ, જાણો શું કહ્યું?

જોકે ઓવૈસીએ તો તેના પૂર્વજો હિન્દુ નહીં હોવાની પીપૂડી વગાડવાનું ચાલુ રાખ્યું નવી દિલ્હી, 18 મે, 2026: અસદુદ્દીન ઓવૈસીના પરદાદા કોણ હતા? આ સવાલ એટલા માટે ઊભો થયો છે કારણ કે કવિમાંથી કથાવાચક બનેલા કુમાર વિશ્વાસે ધાર ભોજશાલા પર હાઈકોર્ટના ચુકાદા અંગે આવેલા અસદુદ્દીન ઓવૈસીના નિવેદન સામે વાંધો ઉઠાવ્યો છે. સાથે જ AIMIM પ્રમુખને કહ્યું […]

યુવાનો અંગેના નિવેદન બાબતે મુખ્ય ન્યાયમૂર્તિએ કરી સ્પષ્ટતા, જાણો શું કહ્યું?

નવી દિલ્હી, 16 મે, 2026: યુવાનો અંગેના નિવેદન બાબતે મુખ્ય ન્યાયમૂર્તિએ સ્પષ્ટતા કરી છે. તેમનું કહેવું છે કે તેમના નિવેદનને ખોટી રીતે રજૂ કરવામાં આવ્યું છે. બેરોજગાર યુવા વકીલો માટે કૉકરોચ (વંદા) જેવા શબ્દોનો ઉપયોગ કરીને વિવાદમાં ફસાયેલા સીજેઆઈ (CJI) સૂર્યકાંતે આ મામલે સ્પષ્ટતા કરી છે. મુખ્ય ન્યાયમૂર્તિ સૂર્યકાંતે જણાવ્યું હતું કે, તેઓ દેશના યુવાનોની ટીકા […]

લોટરી જીતવામાં આ ભાઈની ખરેખર લોટરી લાગી છે! 18 વખત કોના નસીબે સાથ આપ્યો?

રિવોઈ ન્યૂઝ, 16 મે 2026 – લોટરી જીતવામાં આ ભાઈની ખરેખર લોટરી લાગી છે! નસીબ ક્યારે અને કેવી રીતે બદલાઈ જાય, તે કોઈ નથી જાણતું. અમેરિકાના એક વ્યક્તિએ 18 વખત લોટરી જીતીને લોકોને આશ્ચર્યચકિત કરી દીધા છે. પરંતુ, જ્યારે તેને તેના આ શાનદાર નસીબનું રહસ્ય પૂછવામાં આવ્યું, ત્યારે તેણે એવો જવાબ આપ્યો જેણે સોશિયલ મીડિયા પર લાખો […]

ભોજશાળામાં સનાતન સૂર્યોદય, પૂજા-અર્ચના શરૂઃ 1000 વર્ષની પીડાનો અંત

ધાર-મધ્યપ્રદેશ, 16 મે, 2026 – ભોજશાળામાં સનાતન સૂર્યોદય થયો છે. હાઈકોર્ટના ગઈકાલના સ્પષ્ટ ચુકાદા બાદ આજે વૈશાખ વદ અમાસથી હિન્દુઓએ પૂજા-અર્ચના શરૂ કરી દીધી છે અને તે સાથે આ સ્થળ પરત મેળવવા માટેના સંઘર્ષની 1000 વર્ષની પીડાનો અંત આવ્યો છે. મધ્ય પ્રદેશ હાઈકોર્ટના ઐતિહાસિક ચુકાદા બાદ ભોજશાલામાં આજે સવારથી જ શ્રદ્ધાળુઓ આવવાનો સિલસિલો શરૂ થઈ […]

તમે પહેરો છે એ જિન્સ અસલી છે કે નકલી? બ્રાન્ડેડ વસ્ત્રોની નકલ કરતી ફેક્ટરી ઝડપાઈ

નવી દિલ્હી, 15 મે 2026:  તમે પહેરો છે એ જિન્સ અસલી છે કે નકલી? આ પ્રશ્નનું પૂછવાનું કારણ એ છે કે, દેશની રાજધાનીમાં બ્રાન્ડેડ વસ્ત્રોની નકલ કરતી ફેક્ટરી ઝડપાઈ છે. તમે બજારમાંથી લેવાઈસ (Levi’s), ઝારા (Zara) કે ટોમી હિલફિગર (Tommy Hilfiger) જેવી મોંઘી બ્રાન્ડની જિન્સ ખરીદવાનું વિચારી રહ્યા હોવ, તો શોપિંગ પર જતા પહેલા સાવધ […]

NEET પરીક્ષા પદ્ધતિમાં મોટો ફેરફાર, આવતા વર્ષથી ઑનલાઈન પરીક્ષા

નવી દિલ્હી, 15 મે, 2026 – NEET પરીક્ષા પદ્ધતિમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. સરકારે આજે જાહેરાત કરી છે કે આવતા વર્ષથી નીટની પરીક્ષી ઑનલાઈન લેવામાં આવશે. વારંવાર પેપર લીક થવાની ઘટનાને પગલે આ નિર્ણય લેવામાં આવ્યો હોવાનું કેન્દ્રીય શિક્ષણમંત્રીએ જણાવ્યું હતું. કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને NEET 2026 પેપર લીક મામલે આજે પત્રકાર પરિષદમાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code