1. Home
  2. ગુજરાતી
  3. શિક્ષણ

શિક્ષણ

NEET UG 2026 પરીક્ષા રદ: પેપર લીક મામલે NTAનો નિર્ણય, હવે CBI તપાસ કરશે

નવી દિલ્હી, 12 મે 2026: મેડિકલ પ્રવેશ પરીક્ષા નીટ યુજી 2026 ને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. નેશનલ ટેસ્ટિંગ એજન્સી (એનટીએ) એ પેપર લીક હોવાના પુરાવા મળ્યા બાદ 3 મેના રોજ લેવાયેલી પરીક્ષા રદ કરવાનો નિર્ણય લીધો છે. આ સાથે જ આ સમગ્ર કૌભાંડની તપાસ હવે સેન્ટ્રલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટિગેશન (સીબીઆઈ) ને સોંપવામાં આવી […]

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો સ્વિમિંગ પુલ દોઢ વર્ષ બાદ ચાલુ કરાતા વિદ્યાર્થીઓને મળી રાહત

રાજકોટ, 9 મે 2026: Swimming pool reopens after one and a half years સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા કરોડોના ખર્ચે તૈયાર કરાયેલો સ્વિમિંગ પુલ છેલ્લા દોઢ વર્ષથી બંધ હાલતમાં હતો. આ અંગે વિદ્યાર્થી સંગઠનો દ્વારા યુનિના સત્તાધિશોને રજૂઆતો કરાયા બાદ  ઓલિમ્પિક કક્ષાનો ઇન્ડોર સ્વિમિંગ પૂલ આખરે શરૂ કરી દેવામાં આવ્યો છે. જોકે, આઉટડોર સ્વિમિંગ પૂલ હજુ પણ […]

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા B.Sc સેમેસ્ટર-6નું પરિણામ જાહેર ન કરાતા વિદ્યાર્થીઓમાં નારાજગી

રાજકોટ, 8 મે 2026: Students angry over B.Sc Semester-6 results not being declared સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા ગત માર્ચમાં લેવાયેલી બીએસસી સેમેસ્ટર-6ની પરીક્ષાનું પરિણામ હજુ જાહેર ન કરાતા વિદ્યાર્થીઓમાં નારાજગી જોવા મળી રહી છે. બીએસસી. સેમ.6 ના 1268 વિદ્યાર્થીઓ પરીક્ષાના 38 દિવસ બાદ પણ હજુ પરિણામ વિહોણા છે. પરીક્ષાર્થીઓની રજુઆત બાદ તાત્કાલિક પરિણામ જાહેર કરવા માટે […]

ડૉ. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીનો અગિયારમો વાર્ષિક પદવીદાન સમારંભ યોજાયો

યુનિવર્સિટીનાં કુલગુરુ પ્રો. અમી ઉપાધ્યાયે સૌનું શાબ્દિક અભિવાદન કર્યું અને કુલાધિપતિ સમક્ષ (BAOU)ની વાર્ષિક કામગીરીનો અહેવાલ પ્રસ્તુત કર્યો [અલકેશ પટેલ] અમદાવાદ, 8 મે, 2026 – ડૉ. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીનો અગિયારમો વાર્ષિક પદવીદાન સમારંભ 7 મેને ગુરુવારે યોજાઈ ગયો.  જે દરમિયાન કુલ 22770 વિદ્યાર્થીઓને વિવિધ વિદ્યાશાખાઓની પદવીઓ એનાયત કરવામાં આવી. આ પ્રસંગે સામાજિક સમરસતાના ક્ષેત્રમાં […]

અમદાવાદમાં RTE હેઠળ પ્રથમ રાઉન્ડમાં 13622 વિદ્યાર્થીઓને પ્રવેશ ફાળવાયો

અમદાવાદ, 6 મે 2026: 13622 students were allotted admission under RTE શહેરમાં ઓછી આવક ધરાવતા ગરીબ અને મધ્યમ વર્ગના બાળકોને રાઇટ ટુ એજ્યુકેશન એટલે કે, RTE હેઠળ ખાનગી શાળાઓમાં પ્રવેશ આપવા માટેનો પ્રથમ રાઉન્ડ પૂર્ણ થઈ ગયો છે. પ્રથમ રાઉન્ડમાં કુલ 38,334 જેટલા બાળકોને પ્રવેશ ફાળવાયો છે, જે બાળકોને પ્રવેશ મળ્યો છે. તેના વાલીઓએ આગામી […]

ધોરણ 10 બોર્ડનું 83.86 ટકા પરિણામ, ગત વર્ષ કરતાં 1.30% વધારે

ગાંધીનગર, 6 મે, 2026 – ધોરણ 10 બોર્ડનું પરિણામ આજે બુધવારે જાહેર થઈ ગયું છે. આ વર્ષે ધો. 10નું 83.86 ટકા પરિણામ આવ્યું છે જે ગત વર્ષ કરતાં 1.30% વધારે છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSEB) દ્વારા જાહેર કરાયેલા ધોરણ-10 SSC પરીક્ષાના પરિણામમાં આ વર્ષે કુલ 83.86% વિદ્યાર્થીઓ સફળ જાહેર થયા છે. પરીક્ષામાં […]

જીકાસ દ્વારા સરકારી યુનિવર્સિટી સંલગ્ન કોલેજોમાં 7મી મેથી પ્રવેશ પ્રક્રિયાનો પ્રારંભ થશે

અમદાવાદ, 5 મે 2026:  Admission process starts from May 7th through GCAS ગુજરાત બોર્ડનું ધોરણ 12નું પરિણામ જાહેર થતાં હવે કોલેજોમાં પ્રવેશની મોસમ શરૂ થશે. રાજ્યની 15 જેટલી સરકારી યુનિવર્સિટીઓમાં પ્રવેશ માટેની GCAS દ્વારા પ્રક્રિયાનો પ્રારંભ થયો છે. આગામી 7 મા મેથી 28 મી મે સુધી વિદ્યાર્થીઓ ઓનલાઈન અરજી કરી શકશે. 2 જૂનથી પ્રથમ પ્રવેશ […]

ધોરણ 12માં નાપાસ કે પરિણામથી અસંતુષ્ટ વિદ્યાર્થીઓ જુનમાં પૂરક પરીક્ષા આપી શકશે

 અમદાવાદ, 4 મે 2026: Supplementary exams in June ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહનું પરિણામ આજે જોહેર કરવામાં આવ્યુ છે. આ વર્ષે વિજ્ઞાન પ્રવાહનું 84.33% અને સામાન્ય પ્રવાહનું 92.71% પરિણામ નોંધાયું છે. જે વિદ્યાર્થીઓ આ પરીક્ષામાં ઉત્તીર્ણ નથી થઈ શક્યા અથવા જેઓ પોતાના ગુણથી સંતુષ્ટ નથી, તેમના […]

વડોદરા જિલ્લાનું સાયન્સનું 85.55 ટકા અને સામાન્ય પ્રવાહનું 88.11 ટકા પરિણામ

વડોદરા, 4 મે 2026: Class 12th result  ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ફેબ્રુઆરી-માર્ચ 2026માં લેવાયેલી ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહનું પરિણામ આજે જાહેર કરવામાં આવ્યું છે. જેમાં વડોદરા જિલ્લાનું વિજ્ઞાન પ્રવાહનું પરિણામ 85.55% આવ્યું છે જયારે સામાન્ય પ્રવાહનું પરિણામ 88.11 ટકા આવ્યું છે. વડોદરા શહેર અને જિલ્લાનું પરિણામ સારૂ આવતા […]

ગુજરાતમાં ધો-12 સાયન્સ અને સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર કરાયું

અમદાવાદ, 4 મે 2026: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આજે ધો-12નું પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું. બોર્ડ દ્વારા ધો-12 સાયન્સનું 84.33 અને ધો-12 સામાન્ય પ્રવાહનું 92.71 ટકા જેટલુ પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત શિક્ષણ બોર્ડ દ્વારા ગુજકેટનું પરિણામ પણ જાહેર કરવામાં આવ્યું છે. બોર્ડ દ્વારા આજે ધો-12 વિજ્ઞાનપ્રવાહનું 84.33 ટકા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code