1. Home
  2. ગુજરાતી

ગુજરાતી

વસંતના વધામણા, પ્રકૃતિએ શણગાર સજ્યો, કેસુડાના વૃક્ષો પર કેસરી ફુલો ખીલી ઊઠ્યા

કેસુડાના ફુલો ઐષધિય ગુણોથી ભરપૂર છે કચ્છના તેમજ ગાંધીનગર અને અંબાજી વિસ્તારમાં કેસુડા ખીલી ઊઠ્યા પાનખર ઋતુમાં કેસુડાના પાન ખરી જાય પછી ફૂલો ખીલે છે અમદાવાદઃ પ્રાચીન સાહિત્ય પ્રમાણે વસંત, ગ્રીષ્મ, વર્ષા, શરદ, હેમંત અને શિશિર એમ છ અલગ અલગ ઋતુઓ હોય છે. ઋતઓમાં વસંત ઋતુરાજ ગણાય છે. વસંતમાં પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઊઠે છે. […]

હિમપ્રપાત દૂર્ઘટનામાં મેજિસ્ટ્રેટ તપાસનો આદેશ, જોશીમઠના SDMની નિયુક્તિ

નવી દિલ્હીઃ ચમોલી જિલ્લા મેજિસ્ટ્રેટ સંદીપ તિવારીએ 28 ફેબ્રુઆરીએ માના ખાતે થયેલા હિમપ્રપાત અકસ્માતની મેજિસ્ટ્રેટ તપાસનો આદેશ આપ્યો છે. જોશીમઠના એસડીએમને તપાસ અધિકારી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. આ અકસ્માતમાં આઠ કામદારોના મોત થયા હતા. ગત શુક્રવારે માના નજીક એક વિશાળ હિમપ્રપાત થયો હતો જેમાં 54 BRO કામદારો ફસાયા હતા. ITBP અને સેનાના જવાનોએ બચાવ […]

જુનાગઢના ગિરનારની તળેટીમાં 65 કિમીની ઝડપે પવન ફુંકાતા રોપ-વે સેવા સ્થગિત કરાઈ

મંગળવારે સવારથી પ્રવાસીઓ રોપ-વે સેવા શરૂ થવાની રાહ જોઈ રહ્યા છે પવનની ગતિ ધીમી પડ્યા બાદ રોપ-વે સેવા ફરી શરૂ કરાશે ઘણા પ્રવાસીઓએ રોપ-વેની રાહ જોયા વિના પગથિયા ચડવાનું પસંદ કર્યું જૂનાગઢઃ સોરઠ પંથકમાં ફાગણના વાયરા ફુંકાય રહ્યા છે. આજે સવારથી ગિરનારી તળેટી વિસ્તારમાં ભારે પવન ફુકાય રહ્યો છે. 65 કિમીની ઝડપે પવન ફુંકાતા વહેલી […]

રાજકોટના આજી અને ન્યારી ડેમને માર્ચ મહિનાના અંત સુધીમાં ભરી દેવાની RMCની માગ

એપ્રિલ-મે મહિનામાં સૌની યોજનાની પાઈપ લાઈનનું મેઈન્ટેનન્સ હાથ ધરાશે આજી અને ન્યારી ડેમમાં એપ્રિલ માસનાં અંત સુધી ચાલે એટલો પાણીનો જથ્થો ઉપલબ્ધ સરકારની મંજુરી મળતા રાજકોટના બન્ને ડેમ પખવાડિયામાં ભરી દેવાશે રાજકોટઃ દર ઉનાળામાં રાજકોટ શહેરમાં પાણીની સમસ્યા ઉદભવતી હોય છે. જોકે સૌની યોજના હેઠળ શહેરના આજી અને ન્યારી ડેમ નર્મદાના પાણી ભરી દેવામાં આવતા […]

સુરતમાં ફાયર વિભાગને ટેકનેલોજીથી અપગ્રેડ કરીને જવાનોને બોડી વોર્ન કેમેરા અપાશે

શહેરના ફાયર વિભાગમાં ઈન્ટીગ્રેટેડ ફાયર સિસ્ટમ લગાડી રિયલ ટાઈમ ડેટા મેળવાશે તમામ ફાયરની ગાડીઓને GPSથી સજ્જ કરાશે શહેરના 23 ફાયર સ્ટેશનને ફાયરના આધૂનિક સાધનો અપાશે સુરતઃ શહેરમાં આગ લાગવાના બનાવો વધતા જાય છે. શહેરમાં હિરા ઉદ્યોગ, કાપડ ઉદ્યોગ સહિત અન્ય ઉદ્યોગો આવેલા છે. ત્યારે આગ લાગવાની બનાવમાં ત્વરિત પહોંચી શકાય અને ઝડપથી આગને બુઝાવવા માટે […]

ઉત્તર ભારતના પહાડી વિસ્તારમાં બરફવર્ષા: ગુજરાતમાં વહેલી સવારે અને રાત્રે હળવી ઠંડીનો અનુભવ

નવી દિલ્હીઃ હવામાન વિભાગે પશ્ચિમ હિમાલય ક્ષેત્રમાં છૂટાછવાયાં સ્થળોએ મધ્યમથી ભારે વરસાદ, હિમવર્ષાની આગાહી કરી છે. આજે જમ્મુ-કાશ્મીર, લદ્દાખ, ગિલગિટ બાલ્ટિસ્તાન, મુઝફ્ફરાબાદ અને હિમાચલ પ્રદેશમાં વાવાઝોડા સાથે ભારે વરસાદ અને વીજળી પડવાની શક્યતા છે તો ઉત્તર ભારતના પહાડી વિસ્તારમાં બરફવર્ષાની ગુજરાત પર અસર થઈ રહી છે. વહેલી સવારે અને રાત્રે હળવી ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. રાજ્યના મોટા ભાગના શહેરોમાં […]

ડાકોરમાં ફાગણી પૂનમે જતા પગપાળા સંઘો 9મી માર્ચથી પ્રયાણ કરશે

ડાકોર જતા રસ્તાઓ પર 250થી વધુ સંસ્થાઓ સેવા આપશે સ્વચ્છતા જળવાય તે માટે રોડ ફર ઠેર ઠેર સીસીટીવી લગાવાશે સેવાભાની કેમ્પોમાં પ્લાસ્ટિક પર પ્રતિબંધ લગાવાયો અમદાવાદઃ ડાકોરમાં ફાગણી પૂનમે ઠાકોરજીના દર્શનનું વિશેષ મહાત્મ્ય છે. મોટી સંખ્યામાં પદયાત્રીઓ અમદાવાદ, વડોદરા, નડિયાદ સહિત શહેરોમાંથી પગપાળા ડાકોર જતા હોય છે. અમદાવાદથી અનેક સંઘો પણ આગામી તા. 9મી માર્ચથી […]

દેશમાં એમએસએમઈની સંખ્યા વધીને 6 કરોડથી વધુ થઈઃ નરેન્દ્ર મોદી

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વીડિયો કોન્ફરન્સના માધ્યમથી પોસ્ટ બજેટ વેબિનારમાં ભાગ લીધો હતો. બજેટ પછીના વેબિનારના પ્લેટફોર્મ પરથી વર્ચ્યુઅલી સભાને સંબોધતા વખતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે, ‘આજે દેશમાં માઇક્રો, સ્મોલ એન્ડ મીડિયમ એન્ટરપ્રાઈઝ (MSME)ની સંખ્યા વધીને 6 કરોડથી વધુ થઈ ગઈ છે. જેનાથી કરોડો લોકોને રોજગારની તકો મળી છે. 2020માં અમે MSMEની વ્યાખ્યામાં […]

અમદાવાદમાં રવિવારે ગૃહમંત્રી અમિત શાહ 11300 વકિલોને શપથ લેવડાવશે

મુખ્યમંત્રી, સોલિસિટર જનરલ સહિત મહાનુભાવ હાજરી આપશે દેશના તમામ બાર કાઉન્સિલના હોદ્દેદારો, બીસીઆઇના સભ્યો પણ ઉપસ્થિત રહેશે બાર કાઉન્સિલ ઓફ ગુજરાત દ્વારા કાર્યક્રમને સફળ બનાવવા તડામાર તૈયારીઓ અમદાવાદઃ બાર કાઉન્સિલ ઓફ ગુજરાત દ્વારા નવ નિયુક્ત 11300 વકીલોને શપથ લેવડાવવાનો કાર્યક્રમ યોજાશે. આગામી તા. 9મી ફેબ્રુઆરીએ અડાલજના દાદા કન્વીકશન સેન્ટરમાં યોજાનારા આ કાર્યક્રમમાં દેશના ગૃહમંત્રી અમિત […]

સ્વામિનારાયણ સાધુની વિવાદાસ્પદ ટિપ્પણીના વિરોધમાં વિરપુર સજ્જડ બંધ રહ્યું

જ્ઞાન પ્રકાશ સ્વામીને વિરપુર આવી માફી માગવા 24 કલાકનું અલ્ટિમેટમ કાલે પણ વિરપુર બંધ પાળશે રઘુવંશી સમાજમાં સ્વામિનારાયણ સાધુ સામે રોષ રાજકોટઃ સાધુ-સંતો તેમના અનુયાયીઓને સદકર્મો કરવા અને સદમાર્ગ ચાલવાનો ઉપદેશ આપતા હોય છે. પણ ઘણીવાર કેટલાક સંતો પોતાના સંપ્રદાયને અન્ય સંપ્રદાય કરતા ઉંચો બતાવવાના ચક્કરમાં વિવાદાસ્પદ ઉચ્ચારણો કરતા હોય છે. વડતાલ સ્વામિનારાયણ સંપ્રદાયના સ્વામી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code