1. Home
  2. ગુજરાતી

ગુજરાતી

સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં 30મી જુન સુધી નર્મદા કેનાલમાં સિંચાઈ માટે પાણી અપાશે

30મી જુન સુધી નર્મદા કેનાલોમાં 30,689 MCFT પાણી છોડાશે 000 એકરથી વધુ જમીનને સિંચાઈનો લાભ મળશે 950થી વધુ તળાવો નર્મદાના નીરથી ભરી દેવાશે ગાંધીનગરઃ ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રને તા. 30 જૂન 2025  સુધી 30,689  MCFT નર્મદાનું પાણી સિંચાઈ અને પીવાના ઉપયોગ માટે અપાશે. મુખ્યમંત્રીના આ નિર્ણયથી 60 હજાર એકરથી વધુ ખેતીલાયક વિસ્તારને સિંચાઈનો લાભ મળશે. […]

અમદાવાદના ગુરૂકૂળ વિસ્તારમાં પૂર્વી ટાવરના 8માં માળે લાગી આગ

એસી કોપ્રેસર ફાટતા આગ લાગ્યાનું અનુમાન ગેસ સિલિન્ડરના બે બાટલાં ધડાકા સાથે ફાટ્યા કોઈ જાનહાની નહીં, કેટલાક રહિશો દોડીને ઘરની બહાર નિકળી ગયા અમદાવાદઃ શહેરના ગુરુકુળ વિસ્તારમાં સુભાષચોક પાસે આવેલા પૂર્વી ટાવરમાં 8મા માળે આજે આગ ફાટી નીકળતા દોડધામ મચી ગઈ હતી. આગની જાણ ફાયરબ્રિગેડને કરાતા ફાયરનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પૂર્વી ટાવરના 8માં […]

વઢવાણની ઉત્સવ પાર્ક સોસાયટીમાં 20 દિવસથી પાણી ન આવતા હોબાળો

સોસાયટીના સ્થાનિક રહીશોએ મ્યુનિ.કોર્પોરેશનને કરી રજુઆત પાણીની લાઈનનો વાલ્વ તૂટી ગયો છતાં 20 દિવસથી રિપેર કરાતો નથી રહિશોને સ્વખર્ચે પાણીના ટેન્કરો મંગાવવા પડે છે સુરેન્દ્રનગરઃ  શહેરના વઢવાણ શહેરના મૂળચંદ રોડ પર આવેલી ઉત્સવપાર્ક સોસાયટીમાં 20 દિવસથી પીવાનું પાણી ન મળતાં રહીશો રોષે ભરાયા હતા. સ્થાનિક રહીશોએ મ્યુનિ.કોર્પોરેશનની કચેરીએ ધસી જઇ રજૂઆત કરી હતી. છેલ્લા 20 […]

ભાવનગરના મહુવા યાર્ડમાં વરસાદને લીધે ડૂંગળીની 5000થી વધુ બોરી પલળી ગઈ

યાર્ડમાં સફેદ અને લાલ ડુંગળીની આવક અચોક્કસ મુદત માટે બંધ કરાઈ ડૂંગળીની બોરીઓ પલળી જતાં ખેડુતો અને વેપારીઓને પણ નુકસાન માવઠાની આગાહી હતી છતાં કોઈ પગલાં ન લેવાયા ભાવનગરઃ જિલ્લામાં સૌથી વધુ મહુવા અને તળાજા તાલુકામાં લાલ અને સફેદ ડુગળીનું ઉત્પાદન થાય છે. છેલ્લા કેટલાક દિવસથી ડુંગળીના ભાવ ગગડી જતા ખંડુતોની હાલત કફોડી બની છે. […]

ભાવનગર જિલ્લામાં સિંહની વસતીમાં છેલ્લા 5 વર્ષમાં 58 ટકાનો વધારો

જિલ્લામાં 118 વનરાજોનો વસવાટ પાલિતાણમાં 20 સિંહના એક જ પરિવારના ધામા ગોહિલવાડની ભૂમિ વનરાજો માટે સાનુકૂળ બની ભાવનગરઃ ગોહિલવાડ પંથક સિંહોને માટે સાનુકૂળ બનતા સિંહોની વસતીમાં વધારો થયો જાય છે. આ વખતે 2025ની ગણતરી મુજબ ભાવનગર જિલ્લામાં સાવજની કુલ સંખ્યા 116 થઇ ગઇ છે જે 2020ની ગણતરીમાં 73 હતી આમ, 5 વર્ષમાં ભાવનગર જિલ્લામાં સાવજની […]

નેપાળ થઈને 37 પાકિસ્તાની-બાંગ્લાદેશીઓએ ઘૂસણખોરીની ફિરાકમાં, સરહદ પર હાઈ એલર્ટ

ઓપરેશન સિંદૂર બાદ ગભરાટમાં મુકાયેલ પાકિસ્તાન હવે નેપાળ થઈને ભારતમાં ઘૂસણખોરી કરવાનો પ્રયાસ કરી રહ્યું છે. સુરક્ષા એજન્સીઓ અનુસાર, નેપાળમાં લગભગ 37 શંકાસ્પદ પાકિસ્તાની અને બાંગ્લાદેશી હાજર છે. તેઓ કોઈક રીતે ભારતમાં પ્રવેશવાનો પ્રયાસ કરી રહ્યા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, તે લખનૌ, વારાણસી, અયોધ્યા અને મથુરા પર નિશાન સાધી શકે છે. સુરક્ષાને ધ્યાનમાં રાખીને, બહરાઇચથી […]

ઓલપાડ વિસ્તારમાં ડાંગરના પાકની કાપણી કરી ત્યાં વરસાદ પડતા વ્યાપક નુકસાન

ડાંગરની કાપણી કરીને રોડ પર સુકવવા પાથરી હતી. ત્યાં વરસાદ પડ્યો ડાંગરના પાકને પ્લાસ્ટિક ઢાંકવા ખેડૂતોએ દોડધામ કરી વધુ વરસાદ પડશે તો જહાંગીરપુરા, ઓલપાડ અને સાયણના જીનમાં ડાંગર લેવાનું બંધ કરાશે સુરતઃ જિલ્લાના ઓલપાડ તાલુકામાં કમોસમી વરસાદને લીધે  ઉનાળું તલ, મગ અને ખાસ કરીને ડાંગરના પાકને વ્યાપક નુકસાન થયું છે. તાલુકાના ખેડૂતોએ આ વર્ષે 13 […]

કર્ણાટકના ગૃહમંત્રી જી પરમેશ્વર રાવના ઠેકાણાઓ પર EDના દરોડા

EDએ કન્નડ અભિનેત્રી રાણ્યા રાવ અને અન્ય લોકો સામે સોનાની દાણચોરીના કથિત કેસની તપાસના ભાગ રૂપે ગુરુવારે કર્ણાટકના ગૃહમંત્રી જી પરમેશ્વર રાવ સાથે જોડાયેલા સ્થળો પર દરોડા પાડવાનું ચાલુ રાખ્યું. સૂત્રોના જણાવ્યા અનુસાર, રાજ્યમાં સિદ્ધાર્થ એન્જિનિયરિંગ કોલેજ, સિદ્ધાર્થ મેડિકલ કોલેજ અને સિદ્ધાર્થ કોલેજમાં શોધખોળ ચાલુ રહી. રાવના કેસ સહિત ભારતમાં સોનાની દાણચોરીના મોટા રેકેટના સંબંધમાં […]

અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશને બે પ્લોટ વેચતા 118 કરોડની આવક

શહેરના મોટેરા અને ચાંદખેડા વિસ્તારમાં બે કિમતી પ્લોટ વેચી દીધા ચાંદખેડામાં અપસેટ વેલ્યુની સરખામણીએ ચો.મી. દીઠ રૂ. 84500ની ઓફર આવી મોટેરામાં કોમર્શિયલ હેતુ માટેના પ્લોટ માટે ચોમી દીઠ રૂ. 42ની ઓફર આવી   અમદાવાદઃ શહેરના ચાંદખેડા અને મોટેરામાં આવેલા એએમસીની માલિકીના બે કિંમતી પ્લોટ હરાજીથી વેચવા માટે મ્યુનિ.કોર્પોરેશને નિર્ણય કર્યો હતો. અને તે અંગે બીડ […]

ઉત્તર પ્રદેશના મઝાર નજીક ખોદકામ દરમિયાન માટીના ધસી પડવાથી ચાર લોકો દબાયા, ત્રણના મોત

ઉત્તર પ્રદેશના ગોંડા જિલ્લાના છાપિયાના પીપરા માહિમ ગામમાં બુધવારે મોડી રાત્રે એક મોટો અકસ્માત થયો. ગામમાં સ્થિત સમાધિને વધુ ભવ્ય બનાવવા માટે ખોદવામાં આવેલી માટી તૂટી પડતાં ચાર લોકો માટી નીચે દટાઈ ગયા હતા. આમાંથી ત્રણના મોત થયા છે, જ્યારે એકને રિફર કરવામાં આવ્યો છે. પીપરા મહિમગાંવમાં સ્થિત માસૂમ-એ-મિલ્લતની દરગાહને ભવ્ય બનાવવા માટે, રાત્રે JCB […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code