1. Home
  2. ગુજરાતી

ગુજરાતી

લેસોથોના રાજદૂતે કહ્યું- નરેન્દ્ર મોદી સમગ્ર વિશ્વના વડાપ્રધાન,કાર્બન ઉત્સર્જન ઘટાડવામાં ભારતનું યોગદાન પ્રશંસનીય

દિલ્હી:  લેસોથોના હાઈ કમિશનના રાજદ્વારી થબાંગ લિનુસ ખોલુમોએ ગુરુવારે જણાવ્યું હતું કે ભારત તેની ટેક્નોલોજીને પ્રોત્સાહન આપી રહ્યું છે અને કાર્બન ઉત્સર્જન ઘટાડવામાં મોટો ફાળો આપી રહ્યું છે. તેઓ ભારતની રાજધાની દિલ્હીમાં બોઈલર એક્સ્પો 2023 ના અવસર પર બોલી રહ્યા હતા. ખોલુમોએ કહ્યું, “હું ખરેખર પ્રભાવિત છું કારણ કે ભારત તેની ટેક્નોલોજી અને તેના લોકોને […]

મણીપુરમાં હિંસા બાદ માહોલમાં શાંતિ જાળવી રાખવા રાજ્ય સરકાર એક્શન મોડમાં , દરએક વિસ્તારમાં સુરક્ષાદળની એક એક ટીમ રહેશે તૈનાત

  ઈમ્ફાલઃ- મણાીપુિરમાં 3 મેના રોજથી હિંસા વકરી હતી અત્યાર સુધી 100થી વધુ લોકોએ હિંસામાં જીવ ગુમાવ્યા છે જો કે હવે રાજ્ય સરકાર એક્શન મોડમાં આવી છે અને દરેક વિસ્તારમાં દળની એક એક ટીમ તૈનાત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે જેથી શાંતિ જળવાઈ રહે અને હિંસક પ્રવૃત્તિઓને અટકાવવામાં સફળતા મળી રહે. રાજ્ય સરકારે હિંસાની સ્થિતિ […]

રાજકોટના લોકમેળાને આ નામ અપાયું,રાઇડ્સના ભાવમાં પણ કરાયો વધારો

રાજકોટ : જન્માષ્ટમી નિમિત્તે રાજકોટમાં યોજાતો સૌરાષ્ટ્રનો સૌથી મોટો લોકમેળો આ વર્ષે 5થી 9 સપ્ટેમ્બર દરમિયાન યોજાશે.  જન્માષ્ટમી નિમિત્તે સૌરાષ્ટ્રનો સૌથી મોટો લોકમેળો રાજકોટના રેસકોર્સ મેદાનમાં યોજાય છે. આ વર્ષે આ લોકમેળો 5થી 9 નવેમ્બર સુધી યોજાશે.ત્યારે આ વર્ષે વહીવટી તંત્ર દ્વારા લોકમેળાને નામ આપવામાં આવ્યું છે. આ લોકમેળાનું નામ રસરંગ રાખવામાં આવ્યું છે. રાજકોટ […]

અમદાવાદમાં વરસાદે વિરામ લેતા શહેરીજનોએ લીધો રાહતનો શ્વાસ

અમદાવાદઃ શહેરમાં ચોમાસાના પ્રારંભ સાથે જ વરસાદી માહોલ જામ્યો છે, ગઈકાલે અમદાવાદ શહેરમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. જેના પરિણામે શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાયાં હતા. શહેરમાં રાત્રિના સમયે પણ ધીમીધારે વરસાદ વરસ્યો હતો. જો કે, રાહતની વાત એ છે કે, હાલ મેઘરાજાએ વિરામ લીધો છે અને શહેરમાં ઉઘાડ નીકળ્યો છે. અમદાવાદમાં અત્યાર સુધીમાં સીઝનનો 10.69 […]

ઈન્ડોનેશિયામાં જોરદાર ભૂકંપ અનુભવાયો ,રિક્ટર સ્કેલ પર તીવ્રતા 5.8 નોંધાઈ, અનેક ઘરોને નુકશાન

ઈન્ડોનેશિયાની ઘરતી ફરી ઘ્રુજી રિક્ટર સ્કેલ પર તીવ્રતા 5.8 માપવામાં આવી દિલ્હીઃ- દેશ વિદેશના ઘણા વિસ્તારો એવા છે કે જે ભૂકંપ માટે જાણીતા છે જ્યાં ભૂકંપની અઘટનાઓ અવાર નવરા સામે આવતી હોય છે. ઇન્ડોનેશિયાના ગીચ વસ્તીવાળા મુખ્ય ટાપુ જાવાના ભાગોમાં જોરદાર ભૂકંપના આચંકાઓ નોંધાયા છે. આ ભૂકંપ એટલો જોરદાર હતો કે અહી અનેક ઘરોને નુકશાન […]

સૌરાષ્ટ્રમાં ભારે વરસાદને પગલે જળબંબોળની સ્થિતિ, રાજ્યના 111 તાલુકામાં 1થી 16 ઈંચ વરસાદ

અમદાવાદઃ રાજ્યમાં ચોમાસાના પ્રારંભ સાથે જ મેઘરાજા મનમુકીને વરસી રહ્યાં છે. દરમિયાન 24 કલાકમાં 200 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. સૌરાષ્ટ્રના જૂનાગઢ અને જામનગર તથા કચ્છમાં સાંબેલાધાર વરસાદ વરસ્યો હતો. જેથી અનેક વિસ્તારોમાં પાણી ભરાયાં હતા. તેમજ કેટલાક ગામ બેટમાં ફેરવાતા સંપર્ક વિહોણા બન્યાં છે. આ ઉપરાંત અનેક માર્ગો વાહન-વ્યવહાર માટે બંધ કરાયાં હતા. ભારે વરસાદને […]

ઓડિશા બાલાસોર ટ્રિપલ ટ્રેન અકસ્માતના એક મહિના બાદ રેલ્વેએ જનરલ મેનેજર અર્ચના જોશીને પદ પરથી હટાવ્યા

ઓડિશા અકસ્માતમાં 1 મહિના બાદ એક્શન લેવાયું  રેલ્વેએ જનરલ મેનેજર અર્ચના જોશીને કાર્યકાળમાંથી હટાવ્યા બાલાસોરઃ- ઓડિશાના બાલાસોરમાં જૂન મહિનાની 2જી તારીખે ત્રિપલ ટ્રેન એકસ્માત સર્જાયો હતો 200થી પમ વધુ લોકોએ આ અકસ્માતમાં જીવ ગુમાવ્યા હતા ત્યારે હવે રેલ્વે વિભાગે ઘટનાના એક મહિના બાદ રેલ્વે અધિકારી સામે પગલુ ભર્યું છે. જાણકારી પ્રમાણે  રેલ્વે વિભાગ દ્રારા ટ્રિપલ […]

પીએમ મોદીએ મહારાષ્ટ્ર સમુદ્ધી હાઈવે પર સર્જાયેલ બસ દૂર્ઘટના પર દુઃખ વ્યક્ત કર્યુ, વળતરની કરી જાહેરાત

    મુંબઈઃ- શનિવારની રાત્રે 2 વાગ્યે આસપાસ મુંબઈ સમુદ્ધી એક્સપ્રેસ વે પર બસનું ટાયર ફાટતા બસ પલટી મારીને સળગી ગઈ હતી બસ દજે બાજૂ પલટી મારી તે સાઈડ બસનો દરવાજો હોવાથઈ લોકો ફસાયા હતા અને પલટી મારવાના કારણે બસ સળગી ઉઠી હતી આ ઘટનામાં અત્યાર સુધી 26 લોકોના મોતની પષ્ટી થઈ છે ત્યારે આ […]

શિક્ષણ મંત્રાલયે રાષ્ટ્રીય શિક્ષક પુરસ્કાર માટે પાત્રતાના નિયમોમાં કર્યો મોટો બદલાવ, આ સાથે જ એવોર્ડની સંખ્યા 47થી વધારીને 50 કરાઈ

દિલ્હીઃ- શિક્ષણ મંત્રાલય દ્રારા હવે નેશનલ શિક્ષક પુરક્સારને લઈને મહત્વની જાહેરાત કરવામાં આવી છે પ્રાપ્ત વિગત પ્રમાણે શિક્ષણ મંત્રાલયે નવી ગાઈડલાઈનમાં આ વાતલો ઉલ્લેખ કર્યો છે કે હવે આ પુરસ્કાર માટે કોઈ પણ શિક્ષકના 10 વર્ષનો અનુભવ હોવો જરુરી છે, પ્રાપ્ત વિગત પ્રમાણે  શિક્ષણ મંત્રાલયે રાષ્ટ્રીય શિક્ષક પુરસ્કાર માટે પાત્રતાના નિયમોમાં મોટો ફેરફાર કર્યો છે. […]

જંતુનાશકોની આડઅસરોનો સામનો કરવા માટે સજીવ ખેતીને પ્રોત્સાહન આપવું પડશે-મનસુખ માંડવિયા

દિલ્હી : “વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેબિનેટ કમિટી ઓન ઇકોનોમિક અફેર્સ (CCEA)એ કુલ રૂ. 3,68,676.7 કરોડના ખર્ચ સાથે ખેડૂતો માટે નવીન યોજનાઓના વિશેષ પેકેજને મંજૂરી આપી છે. પેકેજ ટકાઉ કૃષિને પ્રોત્સાહન આપીને ખેડૂતોના એકંદર કલ્યાણ અને આર્થિક સુખાકારી પર ધ્યાન કેન્દ્રિત કરે છે. આ પહેલ ખેડૂતોની આવકમાં વધારો કરશે, કુદરતી અને સજીવ ખેતીને મજબૂત બનાવશે, […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code