1. Home
  2. ગુજરાતી

ગુજરાતી

કચ્છમાં વાવાઝોડાના સંકટ વચ્ચે ભૂકંપનો આંચકો, લોકોમાં ભય ફેલાયો

5ની તીવ્રતાનો આંચકો નોંધાયો ભચાઉથી 5 કિમી દૂર નોંધાયું કેન્દ્રબિંદુ સદનસીબે કોઈ જાનહાની નથી સર્જાઈ અમદાવાદઃ ગુજરાતના સરહદી જિલ્લા કચ્છમાં બિપરજોય વાવાઝોડાનું સંકટ તોડાઈ રહ્યું છે, દરમિયાન કચ્છમાં ફરી એકવાર ધરા ધ્રુજી ઉઠી હતી. કચ્છમાં 3.5ની તીવ્રતાનો આંચકો નોધાયો છે. જેનું કેન્દ્રબિંદુ ભચાઉથી 5 કિ.મી દુર છે. કચ્છમાં આવેલા ભુકંપને પગલે કોઈ જાનહાની નહીં થઈ […]

વાવાઝોડાના આગમન પહેલા જ સૌરાષ્ટ્રમાં મેધરાજાની બેટિંગ, બુધવારે 65 તાલુકામાં પડ્યો વરસાદ

અમદાવાદઃ વાવાઝોડાના આગમન પહેલા જ મેઘરાજાનું વાજતે-ગાજતે આગમન થઈ ગયું છે. બુધવારે દિવસ દરમિયાન 65 નખત્રાણા,તાલુકામાં વરસાદ પડ્યાના વાવડ મળ્યા છે. અને વાવાઝોડું કચ્છ-સૌરાષ્ટ્રના દરિયા કાંઠે ગુરૂવાર સાંજ સુધીમાં ટકરાશે તેની સાથે જ ગુજરાતમાં ભારે વરસાદની પણ આગાહી કરવામાં આવી છે. દરમિયાન બુધવારે સવારે પુરા થતાં છેલ્લા 36 કલાકમાં સૌરાષ્ટ્રમાં વરસાદે તોફાની બેટિંગ કરતાં ભર […]

બિપજોય વાવાઝોડાને સ્થિતિને પહોચીં વળવા સેટેલાઇટ ફોન અને હેમ રેડિયો તૈયાર રખાયાં

ગાંધીનગરઃ ગુજરાતમાં બિપોરજોય વાવઝોડાના પગલે સૌરાષ્ટ્ર-કચ્છ ઉપરાંત ઉત્તર ગુજરાતમાં પણ ભારે વરસાદ કે સંભવિત વાવાઝોડાને પગલે કોમ્યુનિકેશન સિસ્ટમને અસર પડે તો તેને પહોંચી વળવા સેટેલાઇટ ફોન્સ, હેમ રેડીયોની સેવાઓ પણ તકેદારીના ભાગરૂપે તૈયાર રાખવામાં આવી છે. ગાંધીનગરમાં યોજાયેલી વાવાઝોડા અંગેની સમીક્ષા બેઠકમાં બાદ રાહત કમિશનર આલોક પાંડે જણાવ્યું હતું કે,  ઇન્ટ્રા સર્કલ પદ્ધતિ એટલે કે […]

બિપોરજોય વાવાઝોડા સામે તંત્ર સજ્જ, આગામી 36 કલાક અતિ ભારે રહેશે,

ગાંધીનગરઃ અરબ સાગરમાં સર્જાયેલુ ‘બિપરજોય’ વાવાઝોડુ  હવે અતિપ્રચંડ બની રહ્યું છે. હાલ ‘બિપરજોય’ વાવાઝોડું જખૌથી 260 કિલોમીટર દૂર છે. જ્યારે દ્વારકાથી 270 તેમજ પોરબંદરથી 350 કિલોમીટર, અને નલિયાથી 300 કિલોમીટર દૂર છે. ગુજરાતમાં આગામી 36 કલાક અતિભારે હોવાનું કહેવાય છે, ‘બિપરજોય’ વાવાઝોડું ગુરૂવારે સાંજે જખૌ પોર્ટ નજીકથી પસાર થવાની સંભાવના છે. ત્યારે ગુજરાતના દરિયાકાંઠાના તમામ […]

બાળકની ત્વચાને ચમકદાર બનાવવા માટે આ કુદરતી વસ્તુઓનો કરો ઉપયોગ

બાળકની ત્વચા ખૂબ જ નરમ હોય છે, આવી સ્થિતિમાં જો તેમની ત્વચા પર કોઈ કેમિકલયુક્ત ઉત્પાદનનો ઉપયોગ કરવામાં આવે તો તે બગડી શકે છે. આ સિવાય તેની સ્કિન ટોન પણ ખૂબ જ ઝડપથી બદલાઈ જાય છે. સ્કિન ટોન બદલવાનું મુખ્ય કારણ એ છે કે તેમની ત્વચા ખૂબ જ નાજુક હોય છે. જ્યારે તે માતાના ગર્ભાશયમાંથી […]

કિચન ટિપ્સઃ- હવે ઈન્સ્ટન્ટ બનાવો આ મિલ્કી પાસ્તા, તદ્દન ઓછા ઈન્ગ્રીડન્ટ્સની પડશે જરુર

સાહિન મુલતાનીઃ- ઘણા લોકો અનલિમીટેડ બફેટમાં જતા હોય છે ત્યા પાસ્તાના 20 થી વધુ સલાડ હોય છે જેમાં એક થોડા સ્વિટ અને થોડા સ્પાઈસી વ્હાઈટ મિલ્કી પાસ્તા પણ હોય છે આ પાસ્તા બનાવવા માટે ખૂબ જ ઓછી સામગ્રી અને નહીવત મહેનત થાય છે જો તમારા બાળકો ભૂખ લાગી હોય ત્યારે આ મિલિકી પાસ્તા તમે બનાવી […]

વાવાઝોડાની અસરઃ દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ, ખંભાલીયમાં 5 ઈંચ વરસાદ

અમદાવાદઃ અરબી સમુદ્રમાં સર્જાયેલા વાવાઝોડાને પગલે દરિયાકાંઠા વિસ્તારમાં ભારે પવન સાથે વરસાદ વરસી રહ્યો છે 24 કલાકમાં લગભગ 95 જેટલા તાલુકામાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. દરમિયાન ખંભાળિયામાં 4 ઈંચ જેટલો ધોધમાર વરસાદ વરસ્યો હતો. વાવાઝોડાની શકયતાને પગલે દરિયાકાંઠા નજીકના વિસ્તારમાં લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. ગુજરાત તરફ બિપરજોય વાવાઝોડું નજીક આવતું જઈ રહ્યું છે તેમ […]

બિપરજોયનું સંકટઃ દ્વારકા મંદિર બંધ રખાશે, TAT(S) ની મુખ્ય પરીક્ષા મોકુફ રખાઈ

અમદાવાદઃ અરબી સમુદ્રમાં સર્જાયેલુ વાવાઝોડુ આવતીકાલે ગુરુવારે ગુજરાતના જખૌ બંદર નજીક દરિયા સાથે ટકરાવવાની શકયતા છે. જેની અસર રાજ્યના દરિયાકાંઠાના વિસ્તારોમાં જોવા મળશે. દરમિયાન દ્વારકામાં સુરક્ષાના કારણોસર એક દિવસ મંદિર બંધ રાખવાનો નિર્ણય કરાયો છે. આવતીકાલે દ્વારકા મંદિર દર્શન માટે બંધ રહેશે. બિપરજોય વાવાઝોડાની સંભવિત પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવાયો હોવાનું જાણવા મળે છે. […]

ચક્રવાત બિપરજૉયનો સામનો કરવા કેન્દ્ર અને રાજ્ય સરકાર શક્ય તમામ વ્યવસ્થાઓ કરી રહી છેઃ ડો. માંડવિયા

અમદાવાદઃ કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી ડૉ. મનસુખ માંડવિયાએ કચ્છમાં ચક્રવાત ‘બિપરજૉય’નો સામનો કરવાની વહીવટી તંત્રએ તૈયારીનાં ભાગરૂપે લીધેલા વિવિધ પગલાંઓની સમીક્ષા કરી હતી. “અતિ તીવ્ર ચક્રવાતી તોફાન” તરીકે વર્ગીકૃત ચક્રવાત બિપરજૉય આવતીકાલે 15 જૂનનાં રોજ ગુજરાતનાં દરિયાકિનારા પર પહોંચશે કે ત્રાટકશે તેવી શક્યતા છે. દરમિયાન કેન્દ્રીય આરોગ્ય મંત્રીએ ખાતરી આપી હતી કે, “ચક્રવાત […]

ગુજરાતઃ વાવાઝોડાના સંકટ વચ્ચે NDRF-SDRFની 30 જેટલી ટીમ તૈનાત

અમદાવાદઃ બિપરજોય ઉત્તર પૂર્વ દિશામાં આગળ વધતા આવતીકાલે સાંજ સુધીમાં સૌરાષ્ટ્ર, કચ્છ અને પાકિસ્તાનના દરિયા કિનારાને પાર કરે તેવી સંભાવના છે. આ દરમિયાન પ્રતિ કલાકે 125 થી 135 કિમી ગતિએ પવન ફૂંકાઈ શકે છે. આજે અને આવતીકાલે ગુજરાતમાં ભારે વરસાદની સંભાવના છે. દરમિયાન રાજ્યના તમામ જિલ્લાઓમાં કન્ટ્રોલ રૂમ કાર્યરત કરવામાં આવ્યાં છે. એટલું જ નહીં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code