1. Home
  2. ગુજરાતી
  3. રાજનીતિ

રાજનીતિ

કેજરીવાલની પત્ની સુનીતાનો ફોન પણ જપ્ત, કાઢવામાં આવ્યો ડેટા: ઈડીએ કોર્ટને શું જણાવ્યું?

નવી દિલ્હી: દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને રાઉજ એવન્યૂ કોર્ટે ફરી એકવાર ઈડી રિમાન્ડ પર મોકલ્યા છે. કેજરીવાલને હવે પહેલી એપ્રિલ સુધી ઈડી કાર્યાલયમાં તપાસ એજન્સીના સવાલોનો સામનો કરવો પડશે. ગુરુવારે કોર્ટમાં રિમાન્ડ અરજી પર સુનાવણી દરમિયાન ઘણી મહત્વની વાત વાતો બંને પક્ષો તરફથી મૂકવામાં આવી. ઈડી તરફથી કોર્ટની સામે રજૂ કરવામાં આવેલા તથ્યોમાં એ પણ […]

કેજરીવાલને કોર્ટમાંથી આંચકો, હવે પહેલી એપ્રિલ સુધી લંબાયા ઈડીના રિમાન્ડ

નવી દિલ્હી: કથિત દારુ ગુટોળા સાથે જોડાયેલા મની લોન્ડ્રિંગના મામલામાં એરેસ્ટ થયેલા દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને હવે પહેલી એપ્રિલ સુધી ઈડીની રિમાન્ડમાં રહેવું પડશે. રાઉજ એવેન્યૂ કોર્ટે ફરી એકવાર રિમાન્ડને લંબાવી છે. ઈડીએ કેજરીવાલની કસ્ટડી સાત દિવસ માટે લંબાવવાની માગણી કરી હતી. પરંતુ કોર્ટે દિલ્હીના સીએમને 4 દિવસ માટે કેન્દ્રીય તપાસ એજન્સી ઈડીને સોંપ્યા છે. […]

આ રાજકીય ષડયંત્ર, જનતા જવાબ આપશે: LG વી. કે. સક્સેનાની વાત પર શું બોલ્યા કેજરીવાલ?

નવી દિલ્હી: દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા. કોર્ટમાં પેશી દરમિયાન મુખ્યમંત્રી કેજરીવાલે એલજીની એ વાતનો જવાબ આપ્યો કે જેમાં તેમણે કહ્યુ હતુ કે જેલની અંદરથી સરકાર નહીં ચાલે. પેશી સમયે જ્યારે પત્રકારો સાથેની વાતચીતમાં કેજરીવાલને ઉપરાજ્યપાલની વાતોને લઈને સવાલ કરવામાં આવ્યો, ત્યારે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કહ્યુ કે આ એક રાજકીય સાજિશ છે. […]

MGNREGA Wage Rates: લોકસભા ચૂંટણી પહેલા સરકારે ખોલ્યો ખજાનો, હવે મનરેગા મજૂરોને મળશે વધુ નાણાં

નવી દિલ્હી: કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરેન્ટી યોજના એટલે કે મનરેગા હેઠળ કામ કરનારા શ્રમિકોને મોટી ભેંટ આપી છે. આગામી લોકસભા ચૂંટણી પહેલા મોટું એલાન કરતા સરકારે મનરેગા મજૂરી દરને 3થી 10 ટકા વધાર્યો છે. એટલે કે હવે મનરેગાના મજૂરોને વધુ નાણાં મળશે. આના સંદર્ભે ગુરુવારે નોટિફિકેશન જાહેર કરીને જાણકારી […]

ટીએમસી નેતા મહુઆ મોઈત્રાનો ઈડી સામે રજૂ થવાનો ઈન્કાર, કહ્યું- હું ચૂંટણી પ્રચારમાં છું વ્યસ્ત

નવી દિલ્હી: તૃણમૂલ કોંગ્રેસના ભૂતપૂર્વ સાંસદ મહુઆ મોઈત્રાએ ઈડી સમક્ષ રજૂ થવાનો ઈન્કાર કર્યો છે. એજન્સીએ મહુઆ મોઈત્રા અને કારોબારી દર્શનહીરાનંદાનીને સમન જાહેર કરીને ગુરુવારે પૂછપરછ માટે બોલાવ્યા હતા. બંને વિરુદ્ધ ઈડીએ ફેમાના ઉલ્લંઘનનો મામલો નોંધ્યો છે. આ મામલામાં પૂછપરછ માટે બંનેને એજન્સી દ્વારા સમન જાહેર કરવામાં આવ્યું હતું. મહુઆ મોઈત્રાએ તો પેશીથી ઈન્કાર કર્યો […]

ભારતે ચોપડાવ્યું તો કેજરીવાલ પર જર્મનીએ પલટી મારી, હવે બોલ્યું- આ આંતરીક મામલો છે

નવી દિલ્હી: ઈડી દ્વારા હાલમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને દિલ્હીના કથિત દારૂ ગોટાળામાં સંડોવણીના આરોપ હેઠળ એરેસ્ટ કરાયા હતા. તેના પછી કેટલાક દેશોએ આ મામલામાં ટીપ્પણી કરી હતી. જર્મનીએ પણ પોતાનો અભિપ્રાય દુનિયાની સમક્ષ રજૂ કર્યો હતો. વિદેશ મંત્રાલયે જર્મન દૂતને બોલાવીને ઠપકો આપ્યો હતો. તેના પછી જર્મનીએ આને ભારતનો આંતરીક મામલો ગણાવીને પલટી મારી […]

કેજરીવાલને આપવું પડશે રાજીનામું અથવા લાગશે રાષ્ટ્રપતિ શાસન: દિલ્હીમાં શું થશે, તેના છે 4 રસ્તા

નવી દિલ્હી : કથિત દારૂ ગોટાળામાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ઈડી દ્વારા ધરપકડ બાદ રાજધાનીની પ્રદેશ સરકારને લઈને સસ્પેન્સ અને સવાલ વધી ગયા છે. કેજરીવાલ એવા પહેલા મુખ્યમંત્રી છે, જેમને પદ પર રહેતા એરેસ્ટ કરવામાં આવ્યા છે અથવા પછી એમ કહો કે તે આના પહેલા સીએમ છે, જેમને પોતાની ધરપકડ પહેલા પદ પરથી રાજીનામું આપ્યું […]

કોંગ્રેસના પ્રતિભા સિંહે મંડીથી ચૂંટણી લડવાનો કર્યો ઈન્કાર, કંગના રનૌત પર શું બોલ્યા પૂર્વ સીએમના પત્ની?

શિમલા: હિમાચલ પ્રદેશ કોંગ્રેસમાં બધું ઠીક દેખાય રહ્યું નથી. રાજ્યમાં કોંગ્રેસના એકમાત્ર સાંસદ પ્રતિભા સિંહે ચૂંટણી લડવાનો સ્પષ્ટ ઈન્કાર કર્યો છે. પ્રતિભા સિંહ મંડી બેઠક પરથી સાંસદ છે. ભાજપે આ વખતે મંડીથી મશહૂર અભિનેત્રી કંગના રનૌતને ચૂંટણીમાં ઉમેદવાર બનાવ્યા છે. મંડી બેઠક હિમાચલ પ્રદેશની હાઈપ્રોફાઈલ બેઠક છે. આ બેઠક પરથી પ્રતિભા સિંહ ત્રણ વખત સાંસદ […]

AAPને પંજાબમાં ભાજપે આપ્યો ડબલ આંચકો, સાંસદ સુશીલ કુમાર રિંકૂ અને એક ધારાસભ્યે કર્યા કેસરિયાં

ચંદીગઢ: ભાજપે પંજાબમાં આમ આદમી પાર્ટીને આકરો ઝાટકો આપ્યો છે. આમ આદમી પાર્ટીના જાલંધરના સાંસદ સુશીલ રિંકૂ ભાજપમાં સામેલ થયા છે. તેમના સિવાય એક ધારાસભ્ય શીતલ અંગુરાલ પણ ભાજપમાં જોડાયા છે. આ બંને નેતાઓએ દિલ્હી ખાતે ભાજપના મુખ્યમથકમાં પાર્ટીની સદસ્યતા લીધી છે. બંનેને ભાજપના મહાસચિવ વિનોદ તાવડે અને પંજાબના પાર્ટી અધ્યક્ષ સુનીલ જાખડે પાર્ટીની સદસ્યતા […]

મમતા બેનર્જી-કંગના રનૌત સામેની ટીપ્પણી ભારે પડી, દિલીપ ઘોષ અને સુપ્રિયા શ્રીનેતને ચૂંટણી પંચની નોટિસ

નવી દિલ્હી: તાજેતરમાં પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી અને હિમાચલ પ્રદેશના મંડીથી ભાજપના ઉમેદવાર કંગના રનૌત પર કરવામાં આવેલી ટીપ્પણીઓને લઈને ચૂંટણી પંચે કાર્યવાહી કરી છે. મમતા બેનર્જી પર નિવેદન આપનારા ભાજપના સાંસદ દિલીપ ઘોષ અને કંગના રનૌત પર વિવાદીત પોસ્ટને લઈને ઘેરાયાલે કોંગ્રેસના નેતા સુપ્રિયા શ્રીનેતને નોટિસ આપી છે. ચૂંટણી પંચે દિલીપ ઘોષ અને […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code