1. Home
  2. કૃષિ – ખેતી

કૃષિ – ખેતી

હજુ અષાઢ આવ્યો ક્યાં છે… અષાઢને આવવા તો દો!

વરસાદ, એલ નીનો, ગ્લોબલ વોર્મિંગ અને ભારતીય જ્ઞાનપરંપરા વચ્ચેનું સાચું વિજ્ઞાન ગુજરાતના કોઈપણ ગામમાં વરસાદની વાત નીકળે અને કોઈ અનુભવી ખેડૂત હાજર હોય, તો કદાચ આ વાક્ય આજે પણ સાંભળવા મળે. બીજી તરફ શહેરોમાં જૂનનું છેલ્લું સપ્તાહ પૂરું થાય એટલે મોબાઇલમાં હવામાનની આગાહીઓ તપાસવાની શરૂઆત થઈ જાય છે. સમાચાર ચેનલો પર ચર્ચાઓ શરૂ થાય છે […]

વીજ ટાવર અને લાઇન વળતર બાબતે ગુજરાત સરકારનો ઐતિહાસિક નિર્ણય, જાણો પૂરી વિગતો

જંત્રીને બદલે હવે બજાર ભાવના બમણા દરે વળતર ચૂકવાશે ટાવર બેઝ વિસ્તારની ગણતરીમાં ચારેય બાજુ વધારાના એક મીટરનો ઉમેરો કરાયો, ૭૬૫ કે.વી. લાઇનમાં ૬૨૫ ચોમી ના બદલે ૭૨૯ ચોમી નુ વળતર ચુકવાશે ગાંધીનગર, 3 જુલાઈ, 2026 – ખેતરોમાંથી પસાર થતી વીજ લાઇન, વીજ ટાવર ઊભા કરવા બદલ ખેડૂતોને આપવામાં આવતા વળતરમાં સરકારે વધારો જાહેર કર્યો […]

આણંદ કૃષિ યુનિવર્સિટીની આઈએબીએમઆઈ કોલેજે ૧૦૦ ટકા પ્લેસમેન્ટની પરંપરા જાળવી રાખી

 આણંદ, 2 જુલાઈ, 2026 – આણંદ કૃષિ યુનિવર્સિટી, આણંદની ઇન્ટરનેશનલ એગ્રિબિઝનેસ મેનેજમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ (આઈએબીએમઆઈ)એ MBA ની17મી બેચ માટે ફરી એકવાર 100 ટકા પ્લેસમેન્ટ હાંસલ કર્યું છે. આ સફળતા સંસ્થાના ગુણવત્તાસભર શિક્ષણ, ઈન્ડસ્ટ્રી સાથેના સારા સંબંધો અને વિદ્યાર્થીઓની મહેનતનું પરિણામ દર્શાવે છે. વિવિધ પ્રતિષ્ઠિત સંસ્થાઓ જેવી કે રિલાયન્સ કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ, ટ્રેન્ટ હાઇપરમાર્કેટ, સવાના સીડ્સ, જીએનએફસી, પ્રોવા […]

આદિવાસી વિસ્તારના ખેડૂતો માટે દાહોદ ખાતે તાલીમ કાર્યક્રમ યોજાયો

દાહોદ, 27 જૂન, 2026 – આદિવાસી વિસ્તારના ખેડૂતો માટે તાજેતરમાં દાહોદ ખાતે તાલીમ કાર્યક્રમનું આયોજન થયું હતું. એઆઈએનપી ઓન વીપીએમ: એગ્રીકલ્ચરલ ઑર્નીથોલોજી (ટ્રાયબલ સબ પ્લાન-TSP) અને કૃષિ સંશોધન કેન્‍દ્ર, આણંદ કૃષિ યુનિવર્સિટી, મુવાલિયા ફાર્મ, દાહોદના સંયુક્ત ઉપક્રમે તારીખ ૨૫/૦૬/૨૦૨૬ના રોજ આદિવાસી વિસ્તારના ખેડૂતો માટે દાહોદ ખાતે એક દિવસીય તાલીમ કાર્યક્રમ યોજવામાં આવી હતી. આ તાલીમ કાર્યક્રમમાં […]

અલ નીનોની આફત વચ્ચે કેન્દ્ર એલર્ટ: 315 જિલ્લા માટે ઇમરજન્સી એક્શન પ્લાન જાહેર

નવી દિલ્હી, 24 જૂન 2026: ચાલુ વર્ષે ચોમાસાની શરૂઆતમાં જ અલ નીનોની પ્રતિકૂળ અસરો જોવા મળી રહી છે, જેના કારણે 23 જૂન સુધીમાં દેશમાં સરેરાશ વરસાદમાં 42 ટકાની મોટી ઘટ નોંધાઈ છે. નબળા ચોમાસાની આ ગંભીર સ્થિતિને જોતા કેન્દ્ર સરકાર એક્શન મોડમાં આવી ગઈ છે અને ખરીફ પાકોને બચાવવા માટે યુદ્ધના ધોરણે આપત્તિજનક પગલાં શરૂ […]

વરસાદ ખેચાતા હવે ખેડૂતોને 10 કલાક વીજળી પુરવઠો અપાશે

ગાંધીનગર, 21 જુન,2026 : Farmers will be provided with 10 hours of electricity supply  ગુજરાતમાં હજુ વિધિવત ચોમાસાનો પ્રારંભ થયો નથી. ખેડૂતોએ વાવણીની આગોતરી તૈયારી કરી દીધી છે. અને મેધરાજાની કાગડોળે રાહ જોઈ રહ્યા છે. સિંચાઈ માટે પાણીની સુવિધા છે એવા ખેડૂતોએ ખરીફ પાકનું આગોતરૂ વાવેતર કરી દીધુ છે.  ત્યારે કૃષિ ક્ષેત્રે ઊભી થયેલી પાણીની […]

કૃષિનું ભવિષ્ય ઉત્પાદનના જથ્થા કરતાં ગુણવત્તા, ટ્રેસેબિલિટી અને ગ્રાહક વિશ્વાસમાં રહેલું છે: નિર્મલા સીતારમણ

નવી દિલ્હી, 20 જૂન 2026: કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે જણાવ્યું હતું કે પૂર્વોત્તર પ્રદેશ ઓર્ગેનિક ખેતી, ટકાઉ કૃષિ અને ઉચ્ચ ગુણવત્તાવાળા ઉત્પાદનમાં પોતાની શક્તિઓનો ઉપયોગ કરીને ભારતના આગામી વિકાસ પાવરહાઉસ તરીકે ઉભરી આવવાની ક્ષમતા ધરાવે છે, અને ભારપૂર્વક જણાવ્યું હતું કે આ પ્રદેશ આગામી વર્ષોમાં દેશની વિકાસ યાત્રાનું નેતૃત્વ કરી શકે છે. મેઘાલયના રી-ભોઈ જિલ્લાના ભોઈરીમ્બોંગ […]

ગુજરાત સહિત 4 રાજ્યોમાં MSP પર કઠોળ-તેલીબિયાંની બમ્પર ખરીદીને કેન્દ્રની મંજૂરી

નવી દિલ્હી, 19 જૂન 2026: ખેડૂતોને લઘુત્તમ ટેકાના ભાવ (MSP) મળે અને બજારભાવના દબાણમાંથી રાહત મળે તે માટે, કેન્દ્ર સરકારે ચાર રાજ્યોમાં કઠોળ અને તેલીબિયાંની મોટા પાયે ખરીદીને મંજૂરી આપી છે. કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણે જણાવ્યું હતું કે તમિલનાડુ, ગુજરાત, ઉત્તર પ્રદેશ અને હરિયાણામાં ભાવ ટેકાના ભાવ (PSS) હેઠળ ખરીદી કરવામાં આવશે. આનાથી […]

નરેન્દ્ર મોદી 20 જૂને અન્નદાતાઓને પીએમ-કિસાનના 23મા હપ્તાની મોટી ભેટ આપશે

નવી દિલ્હી, 18 જૂન 2026: કેન્દ્ર સરકારના ‘વિકસિત ભારત, વિકસિત પશ્ચિમ બંગાળ’ના સંકલ્પને નવી ગતિ આપવાના ઉદ્દેશ્ય સાથે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 20 જૂનના રોજ પશ્ચિમ બંગાળના હુગલી જિલ્લામાંથી કૃષિ, ગ્રામીણ વિકાસ, મત્સ્યોદ્યોગ અને રેલવે સહિત વિવિધ ક્ષેત્રોના કેટલાય મહત્વપૂર્ણ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન કરશે, રાષ્ટ્રને સમર્પિત કરશે અને શિલાન્યાસ કરશે. આ દરમિયાન, પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ (PM-KISAN) નો […]

અરવલ્લીમાં મેઘરાજાની જોરદાર બેટિંગ, ધોધમાર વરસાદથી ખેડૂતોમાં ખુશીની લહેર

હેમંત પરમાર, અરવલ્લી અરવલ્લી જિલ્લામાં લાંબી રાહ જોયા બાદ આખરે મેઘરાજાએ જોરદાર એન્ટ્રી કરતા સમગ્ર જિલ્લામાં ખુશીનો માહોલ છવાઈ ગયો છે. છેલ્લા ઘણા દિવસોથી કાળઝાળ ગરમી અને અસહ્ય ઉકળાટનો સામનો કરી રહેલા લોકોને વરસાદના આગમનથી મોટી રાહત મળી છે. રાત્રીના સમયે શરૂ થયેલા વરસાદે અરવલ્લીના અનેક વિસ્તારોને પાણીથી તરબતર કરી દીધા હતા. મળતી માહિતી અનુસાર […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code