1. Home
  2. કૃષિ – ખેતી

કૃષિ – ખેતી

કેળાનો આકાર ચંદ્રાકાર જ કેમ? કયું વિજ્ઞાન કામ છે?

રિવોઈ ન્યૂઝ, 16 મે, 2026 – કેળાનો આકાર ચંદ્રાકાર જ કેમ? કયું વિજ્ઞાન કામ છે? આ વિશે શું તમે ક્યારેય વિચાર્યું છે કેળું હંમેશા ત્રાંસું (વળાંકવાળું) જ કેમ હોય છે? આખરે બીજા ફળોની જેમ તે સીધું કેમ નથી વધતું? તેની પાછળ છુપાયેલું વિજ્ઞાન પ્રકૃતિના સૌથી રસપ્રદ રહસ્યોમાંથી એક માનવામાં આવે છે. કેળું તો આપણે બધા […]

સંગ્રહિત અનાજમાં જીવાત નિયંત્રણ માટે હર્બલ સીડ કોટિંગ ટેક્નોલોજીઃ ICAR-DMAPRને પેટન્ટ પ્રાપ્ત

 ગાંધીનગર, 15 મે, 2026 – ભાકૃઅનુપ-ઔષધીય અને સુગંધિત છોડ સંશોધન નિર્દેશાલય, ગુજરાતે પર્યાવરણને અનુકૂળ રીતે સંગ્રહિત અનાજ અને બીજને જંતુના ઉપદ્રવથી બચાવવાના હેતુથી નવીન હર્બલ સીડ કોટિંગ ટેકનોલોજી માટે પેટન્ટ પ્રાપ્ત થઈ છે. “જૈવસક્રિય વનસ્પતિ આધારિત બીજ આવરણ સંયોજન અને તેની તૈયાર કરવાની પદ્ધતિ” શીર્ષક ધરાવતી આ શોધ (પેટન્ટ નં. 58801) ને 30 એપ્રિલ, 2026ના રોજ […]

ખેડૂતો વાવેતર શરુ કરે તે પહેલા જ વર્ષ 2026-27 માટે ખરીફ પાકોના ટેકાના ભાવ જાહેર

ગાંધીનગર, 13 મે 2026:  Support prices of Kharif crops announced ભારત સરકારે વર્ષ ૨૦૨૬-૨૭માં ખરીફ પાકોની ખરીદી માટે ટેકાના ભાવની જાહેરાત કરી છે. ખેડૂતોને આર્થિક સુરક્ષા આપવા તેમજ તેમની ખેતપેદાશોના પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે ઇનપુટ સહિતના ખર્ચને ધ્યાને રાખીને ટેકાના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. રાજ્યમાં મગફળી, કપાસ, ડાંગર, જુવાર, બાજરી, રાગી, મકાઈ, […]

કિસાન સન્માન નિધિ યોજનાના લાભાર્થીઓ માટે હવે વાર્ષિક e-KYC કરાવવું ફરજિયાત

ગુજરાતના લાભાર્થી ખેડૂતોને આગામી તા. ૩૦ જૂન, ૨૦૨૬ સુધીમાં e-KYC કરાવી લેવા ખેતી નિયામકની કચેરીનો અનુરોધ ગાંધીનગર, 12 મે, 2026 – કિસાન સન્માન નિધિ યોજનાના લાભાર્થીઓ માટે હવે વાર્ષિક e-KYC કરાવવું ફરજિયાત બનાવવામાં આવ્યું છે. ભારત સરકાર દ્વારા પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ (PM-KISAN) યોજનાના નિયમોમાં મહત્વપૂર્ણ ફેરફાર કરવામાં આવ્યા છે. આ ફેરફાર મુજબ હવેથી PM […]

ખરીફ સિઝન માટે તેલીબિયાં પાકોના પ્રમાણિત બિયારણ સહાય માટે આઈ-ખેડૂત ૨.૦ પોર્ટલ ખુલ્લું મુકાયું

મગફળી, સોયાબીન, દિવેલા અને તલ પાક માટે ખેડૂતો ૧૭ મે સુધી ઓનલાઈન અરજી કરી શકશે પાલનપુર, 9 મે, 2026 – ખરીફ સિઝન માટે તેલીબિયાં પાકોના પ્રમાણિત બિયારણ સહાય માટે આઈ-ખેડૂત ૨.૦ પોર્ટલ ખુલ્લું મૂકવામાં આવ્યું છે.  રાજ્યના ખેડૂતોને તેલીબિયાં પાકોની ખેતી માટે પ્રોત્સાહન મળી રહે તેમજ તેલીબિયાં પાકોના વાવેતર વિસ્તાર, ઉત્પાદન અને ઉત્પાદકતામાં વધારો થાય […]

અરવલ્લીમાં વહેલી સવારથી વાતાવરણનો અચાનક પલટો, વરસાદે ખેડૂતોની ચિંતા વધારી

હેમંત પરમાર, અરવલ્લી 5 મે, 2026 – અરવલ્લી જિલ્લામાં આજે વહેલી સવારથી અચાનક વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. રાત્રીના અંતિમ પ્રહર બાદ આકાશમાં વાદળછાયું વાતાવરણ છવાઈ ગયું અને ઠંડકભર્યો પવન ફૂંકાતા વાતાવરણમાં બદલાવ સ્પષ્ટ અનુભવાયો હતો. સવાર પડતા જિલ્લાના અનેક વિસ્તારોમાં હળવાથી થોડોક વધુ વરસાદ વરસતાં લોકોમાં આશ્ચર્ય સાથે ચિંતા પણ જોવા મળી હતી. જિલ્લાના મોડાસા, […]

સુરતના માંગરોળિયામાં જૈવિક ‘ઘનજીવામૃત’નું ઔદ્યોગિક સ્તરે ઉત્પાદન શરૂ

સુરત, 29 એપ્રિલ 2026: Industrial scale production of organic ‘Ghanjivamrut સમગ્ર રાજ્યમાં હાલ ગરમીનો પારો 44 ડિગ્રીથી ઉપર જઇ રહ્યો છે એવા સમયે સુરતનાં માંગરોળિયા ગામમાં કમલેશ પટેલનાં ખેતરમાં 20થી વધુ મજૂરો ખરિફ સીઝન પહેલા પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો માટે ‘ઘનજીવામૃત’ બનાવવામાં વ્યસ્ત છે. સુરત જિલ્લાનાં પલસાણા તાલુકાનાં અંભેટી ગામનાં ખેડૂત કમલેશ પટેલ પ્રાકૃતિક ખેતી […]

ગુજરાતમાં 2.40 લાખ મેટ્રિક ટન સાથે ચીકુ ઉત્પાદન સાથે દેશભરમાં અગ્રેસર

સુરત, 28 એપ્રિલ 2026: Gujarat leads the country in terms of chickpea production  દક્ષિણ ગુજરાત આજે ચીકુ (સપોટા) ઉત્પાદનના અગ્રણી કેન્દ્ર તરીકે પોતાની આગવી ઓળખ સ્થાપિત કરી રહ્યું છે. રાજ્યના કુલ ચીકુ ઉત્પાદનમાં લગભગ 50 ટકા ફાળો આપતો આ વિસ્તાર ગુજરાતની બાગાયતી પ્રગતિને મજબૂત આધાર પૂરો પાડી રહ્યો છે. તારીખ 1 અને 2 મે દરમિયાન […]

ભારત-ન્યુઝીલેન્ડ વચ્ચે ઐતિહાસિક FTA પર હસ્તાક્ષર: નિકાસકારોને મળશે 100 ટકા ડ્યુટી ફ્રી એન્ટ્રી

નવી દિલ્હી, 27 એપ્રિલ 2026: ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચેના દ્વિપક્ષીય સંબંધોમાં સોમવારે એક નવા સુવર્ણ યુગનો પ્રારંભ થયો છે. બંને દેશોએ ઐતિહાસિક મુક્ત વ્યાપાર સમજૂતી (એફટીએ) પર હસ્તાક્ષર કર્યા છે, જે વ્યાપાર, રોકાણ અને રોજગારના ક્ષેત્રમાં ક્રાંતિકારી પરિવર્તન લાવશે. કેન્દ્રીય વાણિજ્ય મંત્રી પીયૂષ ગોયલ અને ન્યુઝીલેન્ડના મંત્રી ટોડ મેક્લેની હાજરીમાં આ કરારને આખરી ઓપ આપવામાં […]

સણસોલી ખાતે વિશ્વ પૃથ્વી અઠવાડીયાની ઉજવણી અને તાલીમ કાર્યક્રમ યોજાયો

આણંદ, 24 એપ્રિલ, 2026 – સણસોલી ખાતે તાજેતરમાં વિશ્વ પૃથ્વી અઠવાડિયાની ઉજવણી અને તાલીમ કાર્યક્રમ યોજાયો હતો. કૃષિ સંશોધન કેન્દ્ર, આણંદ કૃષિ યુનિવર્સિટી, સણસોલી, તા. મહેમદાવાદ જી.ખેડા ખાતે નેશનલ મિશન ઓન નેચરલ ફાર્મિંગ યોજના અંતર્ગત ચાર ગામના કૃષિ સખી અને કોમ્યુનિટી ખેડૂતો માટે  તા.૨૨-૦૪-૨૬ ના રોજ ગાય આધારિત પ્રાકૃતિક કૃષિ તાલીમ કાર્યક્રમ થયો. તેમાં મહુધા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code