1. Home
  2. ગુજરાતી
  3. ખોરાક
  4. ઉનાળાની ઋતુમાં રોજ લીચી ખાઓ છો તો જાણો તેના નુકશાન વિશે
ઉનાળાની ઋતુમાં રોજ લીચી ખાઓ છો તો જાણો તેના નુકશાન વિશે

ઉનાળાની ઋતુમાં રોજ લીચી ખાઓ છો તો જાણો તેના નુકશાન વિશે

0
Social Share

લીચી એક સ્વાદિષ્ટ અને પૌષ્ટિક ફળ છે, ઉનાળાની ઋતુ આવતા જ લોકો તેનું સેવન ચાલુ કરી દે છે. પણ જરૂરતથી વધારે સેવન કરવાથી સ્વાસ્થ્ય પર ખરાબ અસર પડે છે.

ઉનાળાની ઋતુ આવતા જ લોકો લીચી ખાવાનું શરૂ કરી દે છે. જણાવીએ કે તેનું વધારે સેવન સ્વાસ્થ્ય માટે નુકશાનકારક હોઈ શકે છે. લીચીમાં શુગરનું લેવલની માત્રા વધારે હોય છે એટલે ડાયાબિટીસના દર્દીઓએ તેમનું સેવન ના કરવું જોઈએ.

જરૂરતથી વધારે લીચી ખાવાથી પેટ ફુલવું, ગેસ અને ઝાળા જેવી સમસ્યા થઈ શકે છે. કેટલાકે લોકેને લીચીથી એલર્જી હોઈ શકે છે. તેના લાલ ફોલ્લીઓ અને સોજા જેવી સમસ્યા થઈ શકે છે.

સગર્ભા મહિલાઓએ લીચીનું સેવન, મર્યાદિત માત્રામાં કરવું જોઈએ. તેનાથી બાળક પર અસર પડ શકે છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code