1. Home
  2. ગુજરાતી
  3. PM મોદી સાંજે 5ઃ30 કલાકે દિલ્હી ખાતે પોતાના નિવાસ સ્થાન પર શીખ પ્રતિનિધિ મંડળ સાથે કરશે મુલાકાત – ટ્વિટ કરીને આપી જાણકારી
PM મોદી સાંજે 5ઃ30 કલાકે દિલ્હી ખાતે પોતાના નિવાસ સ્થાન પર શીખ પ્રતિનિધિ મંડળ સાથે કરશે મુલાકાત – ટ્વિટ કરીને આપી જાણકારી

PM મોદી સાંજે 5ઃ30 કલાકે દિલ્હી ખાતે પોતાના નિવાસ સ્થાન પર શીખ પ્રતિનિધિ મંડળ સાથે કરશે મુલાકાત – ટ્વિટ કરીને આપી જાણકારી

0
Social Share
  • પીએમ મોદી દિલ્હી ખાતે શીખ પ્રતિનિધિ મંડળને મળશે
  • પોતાના નિવાસ સ્થાને તેમનું કરશે સ્વાગત

દિલ્હીઃ- દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સાંજે તેમના નિવાસસ્થાને શીખ પ્રતિનિધિમંડળ સાથે મુલાકાત કરનાર છે. આજે સાંજે 5:30 કલાકે તેઓ પોતાના નિવાસ સ્થાને પ્રતિનિધિમંડળને સંબોધશે.આ મામલે પીએમ મોદીએ ટ્વિટ કરીને આ જાણકારી આપી છે.

પીએમ મોદીએ ટ્વિટ કરીને કહ્યું કે શીખ પ્રતિનિધિમંડળમાં વિવિધ ક્ષેત્રના લોકો હશે. ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાક સમયથી પીએમ મોદી સતત શીખ સમુદાયના લોકો સાથે મુલાકાત કરી રહ્યા છે. તાજેતરમાં, તેમણે દિલ્હીના લાલ કિલ્લા પરથી નવમા શીખ ગુરુ તેગ બહાદુરની યાદમાં એક સભાનું પણ સંબોધન કર્યું હતું શીખ મસૂદાયોને શુભેચ્છા પાઠવી હતી

 

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code