1. Home
  2. Tag "11 Pakistanis"

પાકિસ્તાનથી આવેલા 11 હિન્દુઓને ભારતીય નાગરિકતાના પત્ર એનાયત કરાયા

અમદાવાદ :  શહેરમાં 11 પાકિસ્તાની હિન્દુઓને ભારતના નાગરિકતા પત્ર જિલ્લા કલેક્ટર દ્વારા એનાયત કરાયા છે. અત્યાર સુધીમાં અમદાવાદ જિલ્લા કલેકટર કચેરી દ્વારા 868 વ્યક્તિઓને ભારતીય નાગરિકતા આપવામાં આવી છે. ત્યારે નવા 9 પાકિસ્તાની હિન્દુઓની નાગરિકતા માટેના અરજીપત્રક સ્વીકારીને આગામી કાર્યવાહી શરૂ કરાઈ છે. અમદાવાદ જિલ્લા કલેકટર સંદીપ સાગલે દ્વારા લઘુમતી ધરાવતા 11 પાકિસ્તાની હિંદુઓને નાગરિકતા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code