અમદાવાદમાં બાકી ટેક્સ નહીં ભરનારાની તા.1લી ફેબ્રુઆરીથી દુકાનો-ઓફિસો સીલ કરાશે
અમદાવાદઃ શહેરમાં કોરોનાને લીધે મ્યુનિ,કોર્પોરેસનની વકમાં ઘટાડો થયો છે, સાથે ખર્ચમાં વધરો થતો જાય છે. આથી મ્યુનિ.ની ખાલી તિજોરી ભરવા માટે અને બાકી મિલકત વેરો વસૂલ કરવા માટે મ્યુનિ. ટેક્સ ખાતાએ સૌપ્રથમવાર જાન્યૂઆરી મહિનાથી વ્યાજમાફી યોજના જાહેર કરી છે તેમ છતાં બાકી પ્રોપર્ટી ટેક્સ નહિ ભરતાં કોમર્શિયલ મિલકત ધારકો સામે 1લી ફેબ્રુઆરીથી સીલ ઝુંબેશ શરૂ […]