દાહોદના અભલોડ ગામે લગ્ન પ્રસંગમાં જમણવાર બાદ 400 લોકોને ફુડ પોઈઝનિંગ
દાહોદ, 21 એપ્રિલ 2026: 400 people get food poisoning after dinner at a wedding જિલ્લાના ગરબાડા તાલુકાના અભલોડ ગામમાં યોજાયેલા એક લગ્નપ્રસંગમાં જમણવાર લીધા 400 લોકોને ફુડ પોઈઝનિંગની અસર થતા દોડધામ મચી ગઈ હતી. 400 લોકોને ઝાડા-ઊલટીને લીધે નાના એવા ગામમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. તાત્કાલિક અસરથી 108 એમ્બ્યુલન્સ સેવા અને ખાનગી વાહનોની મદદથી અસરગ્રસ્તોને […]


