1. Home
  2. Tag "50 Percent"

મહારાજા કૃષ્ણકુમાર સિંહજી ભાવનગર યુનિ.માં પ્રવેશ પૂર્ણ થયા બાદ 50 ટકા બેઠકો ખાલી

ભાવનગરઃ મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિ.માં ધો.12 પછી પ્રથમ સેમેસ્ટરમાં પ્રવેશની પ્રક્રિયા પૂર્ણ થઇ ગઇ છે. યુનિવર્સિટીની વિવિધ ફેકલ્ટીમાં કુલ 27000 બેઠકો પૈકી 13,408 બેઠકો  પ્રવેશના ત્રણ રાઉન્ડના અંતે ભરાઇ છે અને તેની સામે 13,592 બેઠકો ખાલી રહી ગઇ છે. યુનિ.માં ટકાવારીની દ્રષ્ટિએ 49.66 ટકા બેઠકો ભરાઇ છે અને 50.34 ટકા બેઠકો ખાલી રહી ગઇ છે. […]

ધોરાજીના પ્લાસ્ટિક રિસાઇકલના 50 ટકા કારખાના બંધ થતા 7 હજાર કામદારો બેકાર બન્યાં

રાજકોટઃ રાજ્યમાં કોરોનાના કાળ દરમિયાન ઉદ્યોગ-જગતને સારી એવું સહન કરવું પડ્યુ છે. એમાં યે  છેલ્લા 2 વર્ષથી ઘણા ઉદ્યોગોની હાલત કફોડી બની છે. દેશના પ્લાસ્ટિકના કચરાને રિસાઇકલ કરતા ધોરાજીના પ્લાસ્ટિક ઉદ્યોગની હાલત કથળી ગઈ છે.  આ ઉદ્યોગ સાથે સંકળાયેલ હજારો કામદારો પણ બેરોજગાર બની રહ્યા છે. ધોરાજીમાં પ્લાસ્ટિકના કચરાને રિસાયકલ કરીને તેમાંથી અનેક વિવિધ વસ્તુ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code