1. Home
  2. Tag "Aaj tak"

સાહિત્ય આજતકની નવાજૂની : દિલ્હીમાં આજથી શરુ થશે, સૂર અને શબ્દોનો મહાકુંભ, જાણો શું છે ખાસ!

દિલ્હી: કોરોના કાળ પછી બે વર્ષે સાહિત્યના શબ્દો અને સૂરનો મહાકુંભ ફરીથી તેના  પાંચમા સંસ્કરણ સાથે પાછો ફર્યો છે. દિલ્હીના મેજર ધ્યાનચંદ નેશનલ સ્ટેડિયમમાં આ સાહિત્ય આજતક મેળાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જ્યાં પુસ્તકો વિશે સંવાદ અને ચર્ચાઓ કરવામાં આવશે અને સાથે જ કેટલાક સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન છે. બે વર્ષ પછી તેના અસલી […]

જાણીતા ટીવી પત્રકાર રોહિત સરદાનાનું હાર્ટ એટેકથી નિધન, રિવોઇ પરિવારે શ્રદ્વાંજલિ પાઠવી

જાણીતા અને નિર્ભય પત્રકાર રોહિત સરદાનાનું હાર્ટ એટેકના કારણે નિધન તેમના નિધનથી મીડિયા જગતમાં શોકનું મોજુ ફરી વળ્યું તેમના નિધન પર જાણીતા ન્યૂઝ પોર્ટલ રિવોઇ (રિયલ વોઇસ ઓફ ઇન્ડિયા) પરિવારે શ્રદ્વાંજલિ પાઠવી નવી દિલ્હી: જાણીતા અને નિર્ભય ટીવી પત્રકાર રોહિત સરદાનાનું શુક્રવારે હાર્ટ એટેકના કારણે નિધન થયું છે. લાંબા સમયથી તેઓ ઝી ન્યૂઝમાં એન્કરિંગ કર્યા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code