1. Home
  2. Tag "AFGHANISTAN"

અફઘાનિસ્તાનના કાબુલમાં બોમ્બ બ્લાસ્ટ, 19નાં મોત, 50 ઇજાગ્રસ્ત

અફઘાનિસ્તાનના કાબુલમાં મિલિટ્રી હોસ્પિટલની પાસે ધમાકો આ ધમાકામાં 19 લોકોનાં મોત નિપજ્યા તે ઉપરાંત 50 ઇજાગ્રસ્ત થયા નવી દિલ્હી: અફઘાનિસ્તાનની રાજધાની કાબુલમાં આવેલી મિલિટ્રી હોસ્પિટલ પાસે બોમ્બ બ્લાસ્ટ થયો છે અને ગોળીબાર પણ થયો છે. આ બોમ્બ બ્લાસ્ટમાં 19 લોકોનાં મોત થયા છે અને 50 લોકો ઇજાગ્રસ્ત થયા છે. કાબુલ શહેર સ્થિત સરદાર મોહમ્મદ દાઉદ […]

તાલિબાનને સીએમ યોગીની ખુલ્લી ચેતવણી, જો ભારત તરફ વધ્યું તો એરસ્ટ્રાઇક નશ્વિત છે

તાલિબાનને યુપીની સીએમ યોગીની ચેતવણી જો તાલિબાન ભારત તરફ આગળ વધ્યું તો એરસ્ટ્રાઇક સુનિશ્વિત છે આજે પીએમ મોદીના નેતૃત્વમાં દેશ શક્તિશાળી બન્યો છે નવી દિલ્હી: અફઘાનિસ્તાનમાં તાલિબાનના વધતા ખોફ અને દહેશત વચ્ચે હવે ઉત્તરપ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથે પણ તાલિબાનને લઇને નિવેદન આપ્યું છે. ઉત્તર પ્રદેશમાં આગામી વર્ષે એટલે કે વર્ષ 2022માં વિધાનસભા ચૂંટણી થવા જઇ […]

તાલિબાનીઓની ક્રૂરતા: લગ્નમાં ગીત વગાડ્યા તો 13 લોકોને મોતને ઘાટ ઉતાર્યા

અફઘાનિસ્તાનમાં તાલિબાનીઓના આતંકનો વધુ એક કિસ્સો લગ્નમાં ગીત વગાડવા બદલ 13 લોકોને મોતને ઘાટ ઉતાર્યા અફઘાનિસ્તાનના પૂર્વ ઉપ રાષ્ટ્રપતિએ ટ્વિટથી માહિતી આપી નવી દિલ્હી: અફઘાનિસ્તાનમાં જ્યારથી તાલિબાન શાસન લાગૂ થયું છે ત્યારથી ત્યાં તાલિબાન લોકો પર ક્રૂરતા કરી રહ્યું છે અને દમન કરી રહ્યું છે. તાલિબાને ત્યાં કટ્ટરપંથી નિયમ લાગૂ કરી દીધા છે. ત્યાં ગીત […]

અફ્ઘાનિસ્તાનમાં હવે તાલિબાન અને આઈએસ વચ્ચે ઘર્ષણ શરૂ

અફ્ઘાનિસ્તાનની સ્થિતિ નાજૂક તાલિબાન અને આઈએસ વચ્ચે ઘર્ષણ શરૂ અફ્ઘાનિસ્તાનમાં તકલીફ ઉભીને ઉભી દિલ્હી :જે રીતે તાલિબાન દ્વારા અફ્ઘાનિસ્તાનમાં સત્તા છીનવીને પોતાનું રાજ કાયમ કરવામાં આવ્યું તેને જોતા ઘણા જાણકારોએ પહેલાથી જ ભવિષ્યવાણી કરી દીધી હતી કે,તાલિબાનના રાજ હેઠળ અફ્ઘાનિસ્તાનનું ભવિષ્ય અંધારામાં જ છે, અને જે રીતે હવે ત્યાં સ્થિતિ સર્જાઈ રહી છે તેને જોતા […]

વરવી વાસ્તવિકતા: અફઘાનિસ્તાનમાં ભૂખમરાનું તોળાતું સંકટ, લોકો વેચી રહ્યાં છે બાળકો

અફઘાનિસ્તાનના અનેક વિસ્તારો દુકાળથી પ્રભાવિત અફઘાનિસ્તાનમાં 50 ટકા કરતા પણ વધારે વસ્તી પર ભૂખમરાનો તોળાતું સંકટ દેશના ઘણા હિસ્સામાં પહેલા જ આ સ્થિતિ સર્જાઇ ચૂકી નવી દિલ્હી: અફઘાનિસ્તાનમાં જ્યારથી તાલિબાને કબ્જો જમાવ્યો છે ત્યારથી ત્યાંના લોકોની હાલત અત્યંત દયનીય છે. તાલિબાન ત્યાં ડર અને દહેશત ફેલાવી રહ્યું છે, લોકો પર રોફ જમાવી રહ્યું છે અને […]

ભારતમાં તાલિમ મેળવીને અફઘાનિસ્તાન પરત ફરશે 150 સૈન્યકર્મીઓ,તાલિબાનની સત્તામાં કરવું પડશે કામ, જાણો શું છે મામલો

ભારતથી તાલિમ લઈને અફઘાન પરત ફરશે 150 સેન્યકર્મી તાલિબાની રાજમાં હવે કરવું પડશે કામ તાલિબાનના હુમલા પહેલા તાલિમ માટે આવ્યા હતા ભારત   દિલ્હીઃ- અફઘાનિસ્તાનમાં હાલ તાલિબાનનું રાજ ચાલી રહ્યું છે,ત્યારે હવે અફઘાનિસ્તાનના લગભગ 150 સૈન્ય અધિકારીઓ અને સૈનિકો, જેઓ ભારતીય સૈન્ય અકાદમીઓ અને સંસ્થાઓમાં તાલીમ લઈ રહ્યા છે, તેઓ ટૂંક સમયમાં તેમના દેશમાં પરત […]

અફઘાનિસ્તાનના હેરાત પ્રાંતમાં તાલિબાન અને હથિયારબંધ લોકોના જૂથ વચ્ચે થયેલી અથડામણમાં 17 ના મોત

તાલિબાન અને હથિયારબંધ લોકોના જૂથ વચ્ચે અથડામણ અથડામણમાં 17 લોકોના નિપજ્યા મોત મૃતકોમાં 7 બાળકો અને ૩ મહિલાઓ પણ સામેલ દિલ્હી:અફઘાનિસ્તાનના હેરાત પ્રાંતમાં તાલિબાન અને હથિયારબંધ લોકોના જૂથ વચ્ચે થયેલ અથડામણમાં 17 લોકોના મોત થયા છે.જેમાં સાત બાળકો, ત્રણ મહિલાઓ અને સાત પુરૂષો સહિત 17 લોકોના મૃતદેહોને આજે હેરાત પ્રાંતની એક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા […]

વિદેશમંત્રી ડો.એસ જયશંકર બ્રિટનના CDS સર નિકોલસ કાર્ટરને મળ્યા,અફ્ઘાનિસ્તાન સહીત મહત્વના મુદ્દે ચર્ચા કરી

ભારતના વિદેશમંત્રી યુનાઈટેડ કિંગડમમાં બ્રિટનના સીડીએસ સાથે કરી મુલાકાત અફ્ઘાનિસ્તાન સહીતના મુદ્દે ચર્ચા દિલ્હી :ભારત પોતાના સંબંધો વિશ્વના તમામ દેશો સાથે વધારવા માટે સકારાત્મક પ્રયાસ કરી રહ્યું છે. વિદેશમંત્રી ડો.એસ જયશંકર સતત વિદેશોનો પ્રવાસ કરી રહ્યા છે, આવામાં હવે ભારતના વિદેશમંત્રી શુક્રવારે યુકેના સીડીએસ સર નિકોલસ કાર્ટરને મળ્યા હતા. આ દરમિયાન તેમણે અફઘાનિસ્તાન સહિત અનેક […]

રશિયાએ તાલિબાનને લઇને આપ્યું આ નિવેદન, ભારત થયું નારાજ

અફઘાનિસ્તાનને લઇને રશિયાના નિવેદનથી ભારત નારાજ અફઘાનિસ્તાનમાં તાલિબાનું રાજ છે તે સત્ય સ્વીકારવું પડશે: રશિયા આ એક વાસ્તવિકતા છે નવી દિલ્હી: અફઘાનિસ્તાનને લઇને રશિયાએ એવું નિવેદન આપ્યું છે જેને કારણે ભારતનું ટેન્શન વધ્યું છે. આ નિવેદનને લઇને ભારત ચિંતિત છે. અફઘાનિસ્તાન મુદ્દે ચર્ચા પર ભારતને સામેલ કરવા માટે રશિયાને કહેવાયું હતું પરંતુ રશિયાએ તેની અવગણના […]

તાલિબાનનો ચોંકાવનારો ખુલાસોઃ પોતાના લીડરનું આત્મઘાતી હુમલામાં મોત થયાની કબુલાત

દિલ્હીઃ અફઘાનિસ્તાનની સત્તામાં 20 વર્ષ બાદ પ્રવેશ કરનારા તાલીબાને પોતાના સુપ્રીમ લીડર હૈબતુલ્લાહ અખુંદજાદાને લઈને સસ્પેન્શને લઈને પડદો ઉઠાવ્યો છે. મહિનાઓથી વહેતી અટકળો ઉપર પૂર્ણ વિરામ મુકાઈ ગયો હતો. તાલિબાને પોતાના લીડર હૈબતુલ્લાહના અવસાની પૃષ્ટી કરી છે. મીડિયા રિપોર્ટ અનુસાર આતંકવાદી સંગઠને કહ્યું કે, 2016માં તાલિબાના મુખિયા રહી ચુકેલા હૈબતુલ્લાહ અખુંદજાદાનું વર્ષ 2020માં પાકિસ્તાનમાં થયેલા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code