1. Home
  2. Tag "ahmdabad"

અમદાવાદનો નિર્માણાધીન બ્રીજ રાતે અચાનક વચ્ચેથી તૂટી પડ્યોઃ- જાનહાની ટળી

અમદાવાદમાં નિર્મઆણપામતો બ્રીજ વચ્ચેથી તૂટી પડ્યો રાત્રીની ઘટના હોવાથી કોઈ પણ પ્રકારની જાનહાની ટળી અમદાવાદઃ- અમદાવાદ શહેરના વિકાસ માટે અને રસ્તાઓની ટ્રફિકની સમસ્યાના નિવારણ માટે બ્રીજ બનાવવામાં આનતા હોય છે જેથી માગ્રવબહનને સરળ બનાવી શકાય, જો કે બ્રીજ બને તે પહેલાજ તૂટી જાય તેવી એક ઘટના અમદાવાદમાં મોડી રાતે બનવા પામી છે. મળતી માહિતી મુજબ […]

અમદાવાદમાં આજથી જાહેર રસ્તાઓ પર ઊભી રહેતી નોનવેઝની લારીઓ પર  પ્રતિબંધ- AMCનો નિર્ણય

અમદાવાદમાં હવે રસ્તાઓ પર નહી મળે નોનવેધ રસ્તાઓ પર ઊભી રહેતી લારીઓ પર પ્રતિબંધ લગાવાયો અમદાવાધઃ- છેલ્લા કેટલાક દિવસોથી ગુજરાત રાજ્યના મેગાશહેર અમદાવાદમાં નોનવેઝને લઈને ચર્ચાએ જોર પકડ્યું હતું, ત્યારે હવે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનએ મંગળવારથી જાહેર રસ્તાઓ પર વેચાતા માંસાહારી ખાદ્ય પદાર્થોના વેચાણ પર પ્રતિબંધ મૂક્યો છે.  મીડિયા એહેવાલ પ્રમાણે “જાહેર રસ્તાઓ પર નોન-વેજ ખાદ્ય […]

કોરોનાને લઈને AMC બન્યું સતર્ક – એસટી સ્ટેન્ડ, રેલ્વે સ્ટેશન પર ખાસ વ્યવસ્થા કરાઈ

અમદાવાદમાં કોરોનાને લઈને તંત્ર સતર્ક ટેસ્ટિંગ અને વેક્સિનેશનની પ્રક્રિયામાં વધારો એસટી સ્ટેન્ડ રેલ્વે સ્ટેન પર ખાસ વ્યવસ્થાઓ ગોઠવાઈ   અમદાવાદઃ- સમગ્ર દેશમાં કોરોનાના કેસો ઘટતા જોવા મળી રહ્યા છે જો કે કેટલાક સ્થળોએ હાલ પણ કોરોનાનું જોખમ વર્તાઈ રહ્યું છે ત્યારે ગુજરાત રાજ્યામાં કોરોનાને હવે સતર્કતા વધારાઈ છે, કારણ કે આવનારા દિવસોમાં નવરાત્રી જેવા તહેવારો […]

પીએમ મોદી આજે  11 વાગ્યે  ડિજિટલ માધ્યમથી અમદાવાદ ખાતે આવેલા સરદારધામ ભવનનું લોકાર્પણ  કરશે- કન્યા છાત્રાલયનું કરશે ‘ભૂમિ પૂજન’

પીએમ મોદી આજે સરદારધામ ભવનનું ઉદ્ધાટન કરશે 2 હજાર છાત્રાઓ માટેની હોસ્ટેલનું કરશે ભૂમિ પૂજન   દિલ્હીઃ- વડાપ્રધાન નરેન્દ્ર મોદી શનિવારે સવારે 11 વાગ્યે અમદાવાદમાં અમદાવાદમાં વૈષ્ણોદેવી સર્કલ પાસે 200 કરોડના ખર્ચે બનેલા સરદારધામ ભવનનું ડિજિટલ માધ્યમથી ઉદ્ઘાટન કરશે. સમગ્ર કાર્યક્રમ વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા આયોજીત કરવામાં આવ્યો છે આ સાથે પીએમ મોદી સરદાર ધામ ફેઝ […]

અમદાવાદઃ હવે તમે રોબર્ટ સાથે પણ કરી શકશો વાતચીત, શહેરની સાયન્સ સિટીમાં રોબોટિક ગેલેરીનો કરાશે આરંભ

અમદાવાદની સાયન્સ સિટીમાં શરુ થશે રોબોટિક ગેલેરી આ ગેલેરીમાં રોબર્ટ કરશે તમારું સ્વાગત   અમદાવાદઃ ટેનોલોજીની આ સદી અનેક વિકાસના કાર્યોને ટેકનિકલ સહાયથી સરળતાથી પુરા પાડી રહી છે, ટેકનો ક્ષેત્રમાં અવનવા બદલાવ અવનવી ટેકનિક આપણા દરેક કાર્યોને સરળ બનાવાની સાથે સાથે મનોરંજનની દુનિયાનો પણ વિસ્તાર કરવામાં મદદરુપ બની રહી છે,ત્યારે ટેકનોલોજીની આજ દિશામાં અમદાવાદ શહેરમાં […]

હવે અમદાવાદ શહેરમાં 50 ટકા ક્ષમતા સાથે 7 જૂનથી દોડશે એએમટીએસ-બીઆરટીએસ બસ

અમદાવાદમાં 7 જૂનથી બીઆરટીએસ-એએમટીએસ બસ સેવા શરુ 50 ટકા ક્ષમતા સાથે દોડશે બસો અમદાવાદઃ- સમગ્ર દેશમાં કોરોના મહામારી દરમિયાન અનેક સેવાઓ પ્રભાવિત થઈ હતી, ત્યારે ગુજરાત રાજ્યમાં પણ આંશિક લોકડાઉન અમલી બનાવાયું હતું જે અંતર્ગત અનેક દુકાનો મર્યાદિત સમય માટે ખુલ્લી રાખવાના આદેશ જારી કરવામાં આવ્યા હતા, તો બીજી તરફ અમદાવાદ શહેરમાં રોજીંદા જીવનમાં લોકોની […]

અમદાવાદ પશ્ચિમ લોકસભાના સાંસદ ડો.કિરીટ સોલંકીની અનુ.જાતિ/જનજાતિ કલ્યાણ સમિતીના ‘ચેરમેન’ તરીકે નિમણૂક

ડો.કિરીટ સોલંકીની અનુ.જાતિ/જનજાતિ કલ્યાણ સમિતીના ચેરમેન તરીકે નિમણૂક કરાઈ સતત છઠ્ઠી વખત આ પદનો કાર્યભાર સંભાળશે ડો.કિરીટ સોલંકી અમદાવાદઃ- અમદાવાદ પશ્ચિમ લોકસભાના સાંસદ એવા શ્રી ડો. કિરીટભાઈ સોલંકીને સંસદીય સમિતી અનુસુચિત જાતિ/જનજાતિ કલ્યાણ, નવી દિલ્હીના સતત છઠ્ઠી વખત “ચેરમેન” તરીકે નિમણૂક કરવામાં આવ્યા છે.ડો, કિરીટ સોલંકીએ આ માટે સૌનો આભાર વ્યક્ત કર્યો હતો. તેઓને સતત […]

રાજ્યના વાતાવરણમાં પલટો – અમદાવાદ શહેરમાં વાજગીજ સાથે વરસાદના ઝાપટા પડ્યા

અમદાવાદ શહેરમાં વાજગીજ સાથે કમોસમી વરસાદ રાજ્યોના કેટલાક શહેરોમાં વાતાવરણમાં પલટો અમદાવાદ – સમગ્ર રાજ્યમાં વિતેલી સાંજથી જ ઠંડો પવન ફૂકાવવાનું શરુ થયું હતું, જેને લઈને લોકોને ગરમીમાં રાહત મળી હતી. ત્યારે વિતેલી રાતે અમદાવાદ શહેરમાં વાજગીજ સાથે વરસાદના ઝાપટા પડ્યા હતા, તો બીજી તરફ રાજ્યના કેટલાક શહેરોમાં વાદળછાયું વાતાવરણ રહ્યું હતું. અમદાવાદના કેટલાક વિસ્તારોમાં […]

અમદાવાદ શહેરના મુસાફરો માટે સારા સમાચાર – આજથી મેટ્રો ટ્રેન સેવાનો ફરીથી આરંભ

અમદાવાદમાં આજથી દોડશે મેટ્રો મુસાફરો માટે રાહતના સમાચાર અમદાવાદ – સમગ્ર રાજ્ય કોરોનાની ઝપેટમાં આવ્યું છે ,વધતા કેસોને લઈને અમદાવાદ શહેરમાં રાત્રી કર્ફ્યૂથી લઈને અનેક પાબંધિઓ લગાવવામાં આવી છે, વધતા સંક્રમણને લઈને એએનટીએસ અને બીઆરટીએસ સેવાઓ પણ બંધ કરવી પડી છે, જેને લઈને મુસાફરો અટવાયા હતા ,જો કે હવે મુસાફરો માટે એક સારા સમાચાર મળી […]

રાજ્યમાં આવેલું એશિયાનું સૌથી મોટું માર્કેટયાર્ડ એક અઠવાડીયા સુધી બંધ રહશે

એશિયાનું સૌથી મોટું માર્કેટયાર્ડ 8 દિવસ બંધ મહેસાણાના ઉઁઝાનું માર્કેટયારડ રહેશે બંધ અમદાવાદ – એશિયાનું સૌથી મોટું માર્કેટ યાર્ડ કે જે આપણા રાજ્ય ગુજરાતના મહેસાણા જીલ્લાના ઉંઝામાં સ્થાયિ છે. જ્યા રોજેરોજ અનેક લોકો અહી આવતા હોય છે જે સતત ભરેલું અને કાર્યરત માર્કેટ ગણાય છે, જો કે હાલ આ માર્કેટયાર્ડ સતત 8 દિવસ સુધી બંધ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code