1. Home
  2. Tag "Ambassador"

રિપબ્લિક ઓફ નાઈજરમાં ભારતના આગામી રાજદૂત તરીકે સીતા રામ મીણાની નિયુક્તિ

નવી દિલ્હીઃ આજે બહાર પાડવામાં આવેલ એક અખબારી યાદીમાં, વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે સીતા રામ મીણાજે હાલમાં મંત્રાલયમાં નિદેશક છે, તેઓને નાઈજર પ્રજાસત્તાકમાં ભારતના આગામી રાજદૂત તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. આશા છે કે તેઓ ટૂંક સમયમાં ચાર્જ સંભાળશે. તમને જણાવી દઈએ કે નાઈજર એક લેન્ડલોક દેશ છે જે પશ્ચિમ આફ્રિકાના સહારા-સાહેલ ક્ષેત્રના 7 […]

42 વર્ષ જૂની એમ્બેસેડરને લાખોના ખર્ચે નિયો રેટ્રો લુક અપાયો

એમ્બેસેડર બંધ થયાને એક દાયકા જેટલો સમય થઈ ગયો છે. જો કે, આજે પણ આ કાર ઘણા લોકો પાસે ઉત્તમ સ્થિતિમાં જોવા મળે છે. આના પરથી એક વાત સ્પષ્ટ થાય છે કે એમ્બેસેડર ખૂબ જ મજબૂત હતી. હવે આ કારનો એક નવો વીડિયો સામે આવ્યો છે. જેમાં આ કાર મોડિફિકેશન સાથે જોવા મળી રહી છે. […]

વિદેશમાં વસતા તમામ ભારતીય જે તે દેશમાં ભારતના રાજદૂત છેઃ પીએમ નરેન્દ્ર મોદી

નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઈન્દોરમાં ચાલી રહેલા 17મા પ્રવાસી ભારતીય દિવસ સંમેલન 2023માં ભાગ લીધો હતો. કોન્ફરન્સમાં પહોંચેલા વિશ્વભરના ભારતીયોને સંબોધતા વડાપ્રધાને તેમનું સ્વાગત કર્યું હતું. વડાપ્રધાને વિદેશમાં રહેતા ભારતીયોને જે તે દેશોમાં ભારતના રાજદૂત ગણાવ્યા હતા. તેમણે કહ્યું કે, તમામ પ્રવાસીઓ પોતાની માટીને નમન કરવા આવ્યા છે. પીએમ મોદીએ કહ્યું કે, લોકો કહે […]

વિદેશમાં વસતા તમામ ભારતીય C.A.ને બ્રાન્ડ ઈન્ડિયાના એમ્બેસેડર બનવા પીયૂષ ગોયલની અપીલ

નવી દિલ્હીઃ વાણિજ્ય અને ઉદ્યોગ, ગ્રાહક બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણ અને કાપડ મંત્રી પીયૂષ ગોયલે વિશ્વભરમાં ફેલાયેલા ભારતીય ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સને બ્રાન્ડ ઈન્ડિયાના એમ્બેસેડર બનવા જણાવ્યું હતું. તેઓ યુ.એસ.માં છ પ્રદેશોમાં ઈન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઓફ ઈન્ડિયા (ICAI)ની શરૂઆત કરી હતી. કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલે જણાવ્યું હતું કે, ભારત ધીમે ધીમે શક્તિશાળી બને અને ભૌગોલિક-રાજકીય […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code