તહેવારના સમયે મંદિરોમાં ભીડ વધી, માતા ના મઢે ભક્તોનું ઘોડાપુર
તહેવારના સમયમાં પ્રવાસીઓ મંદિરે પહોંચ્યા કચ્છમાં માતા આશાપુરાના મંદિરમાં ભીડ રાજ્યના અન્ય મંદિરોમાં પણ જામી ભીડ ગત વર્ષે કોરોનાવાયરસના સંક્રમણના કારણે ઘણા લોકો ઘરની બહાર નીકળી શક્યા ન હતા, અને ના તો તહેવારનો આનંદ લઈ શક્યા હતા. કોરોનાની સ્થિતિ એવી હતી કે લોકોને ઘરે રહેવા જ મજબૂર થવું પડ્યું હતું. પણ હવે આ વખતે રાહત […]