1. Home
  2. Tag "Bhavnagar-Ahmedabad"

ભાવનગર-અમદાવાદ વાયા ધંધુકા ઈન્ટરસિટી ટ્રેન 28મી સુધી ગાંધીગ્રામ સુધી જ દોડશે

અમદાવાદઃ ભાવનગર-સાબરમતી ઇન્ટરસિટી ટ્રેન આગામી તા. 28મી  એપ્રિલ સુધી ગાંધીગ્રામ સ્ટેશન સુધી દોડશે, સાબરમતી રેલવે સ્ટેશન સુધી જશે નહી. અમદાવાદ ડિવિઝનમાં સાબરમતી સ્ટેશન પર એન્જિનિયરિંગ કામ માટેના બ્લોકને કારણે ભાવનગર-સાબરમતી-ભાવનગર ઇન્ટરસિટી ટ્રેન આંશિક રીતે રદ રહેશે. ભાવનગર રેલ્વે મંડલના સીનિયર ડીસીએમ માશૂક અહમદના જણાવ્યા અનુસાર, આ ટ્રેન 22.04.2023 થી 28.04.2023 સુધી ભાવનગર ટર્મિનસથી ગાંધીગ્રામ સ્ટેશન […]

ભાવનગર-અમદાવાદ એસટીની વોલ્વો બસમાં અધવચ્ચે ડીઝલ ખૂટી જતાં પ્રવાસીઓ થયાં પરેશાન

અમદાવાદઃ ભાવનગરથી અમદાવાદ આવી રહેલી એસટીની વોલ્વો બસમાં અધવચ્ચે ડીઝલ ખૂટી જતાં પ્રવાસીઓને બે કલાક સુધી પરેશાન થવું પડ્યું હતું. તંત્રની મદદ ન મળ્યા બાદ બસના ડ્રાઈવરે નજીકના પેટ્રોલપંપ પરથી પાંચ લીટર ડીઝલ કેરબામાં લાવીને પૂર્યા બાદ વોલ્વો બસ અમદાવાદ રવાના થઈ હતી. ગુજરાતમાં એસટી બસમાં છેલ્લા મહિનાઓથી ટ્રાફિકમાં વધારો થઈ રહ્યો છે. પ્રવાસીઓ પણ […]

ભાવનગર-અમદાવાદ વચ્ચે ધનતેરસથી ઈન્ટરસિટી ટ્રેન વાયા બોટાદ-ધંધુકા થઈને દોડશે

ભાવનગરઃ બોટાદ-અમદાવાદ વચ્ચેની મીટર ગેઈજ લાઈનનું બ્રોડગેજમાં રૂપાંતર થયા બાદ લાંબા રૂટ્સની ટ્રેનો શરૂ કરવામાં આવી નથી. માત્ર બોટાદ-ગાંધીગ્રામ વચ્ચે ટ્રેન શરૂ કરવામાં આવી છે. અમદાવાદથી ભાવનરની ઈન્ટરસિટી ટ્રેન શરૂ કરવાની ગણા સમયથી માગણી રવામાં આવતી હતી. કારણ કે હાલ ભાવનગરથી અમદાવાદ સહિત લાંબા રૂટ્સની ટ્રેન વાયા બોટાદ, સુરેન્દ્રનગર વિરમગામથી દોડાવવામાં આવી રહી છે. આ […]

ભાવનગર-અમદાવાદ હાઈવે પર કાર અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માતમાં પાંચના મોત

અમદાવાદઃ ગુજરાતમાં રોજબરોજ રોડ અકસ્માતોના બનાવો વધતા જાય છે. ત્યારે ભાવનગર પાસે દુ એક અકસ્માતનો બનાવ બન્યો હતો.  ભાવનગર-અમદાવાદ વાયા ધોલેરા હાઈવે પર ભાવનગર નજીક અધેલાઇ પાસે ટ્રક અને કાર વચ્ચે સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં બાળક સહિત 5 લોકોના કમકમાટીભર્યા મોત નીપજયા હતા.ઘટનાને પગલે ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા હતા. ભાવનગર-અમદાવાદ શોર્ટ રૂટ પર ગમખ્વાર અકસ્માત સર્જાતા હાઈવે […]

ભાવનગર-અમદાવાદ વાયા વલ્લભીપુરના હાઈવેને ફોરલેન બનાવવાનું કામ ક્યારે પુરૂ થશે ?

ભાવનગરઃ અમદાવાદ-ભાવનગરના વાયા ધોલેરા થઈને ટ્રાફિકમાં વધારો થતો જાય છે. જ્યારે અમદાવાદ-ભાવનગર વાયા વલ્લભીપુરનો હાઈવેને ફોર લેન કરવાની કામગીરી ઘમા સમયથી ખૂબજ ધીમી ગતિએ ચાલી રહી છે. ફેદરાથી ધંધુકા, બરવાળા, અને વલ્લભીપુર સુધીના આ હાઈવે પર પાલિતાણા અને અમરેલી જતો ટ્રાફિક પણ રહેતો હોય છે. આ હાઈવે પર ફોરલેનના કામને અઢી વર્ષ જેટલો સમય થવા […]

ભાવનગર-અમદાવાદ ઇન્ટરસીટી ટ્રેન વાયા ગાંધીગ્રામથી શરૂ કરવા સૌરાષ્ટ્ર ચેમ્બર દ્વારા રજૂઆત

ભાવનગરઃ બોટાદથી ગાંધીગ્રામ-અમદાવાદ મીટરગેજ રેલ લાઈનનું બ્રોડગેજમાં રૂપાંતર કરાયા બાદ આ ટુકા રૂટ્સ પર હજુ કોઈ લાંબા અંતરની ટ્રેનો શરૂ કરવામાં આવી નથી. આ રૂટ્સ પર અમદાવાદ-ભાવનગર ઈન્ટરસિટી ટ્રેન શરૂ કરવામાં આવે તો ઓછા સમયમાં પ્રવાસીઓ અમદાવાદથી ભાવનગર પહોંચી શકે તેમ છે. ત્યારે સૌરાષ્ટ્ર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા ભાવનગર-અમદાવાદ ઇન્ટરસીટી ટ્રેન શરૂ કરવા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code