1. Home
  2. Tag "Biography"

વિદ્યાર્થી અને નાગરિકોને શ્યામજી કૃષ્ણવર્માનું જીવનચરિત્ર વાંચવા રાજ્યપાલનો અનુરોધ

નવી દિલ્હીઃ ક્રાંતિગુરૂ શ્યામજી કૃષ્ણવર્મા કચ્છ યુનિવર્સિટીનો  પદવીદાન સમારોહ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં સંપન્ન થયો હતો. આ કાર્યક્રમ વિધાનસભાના પ્રથમ મહિલા અધ્યક્ષ ડૉ.નીમાબેન આચાર્યની પ્રેરક ઉપસ્થિતિમાં યોજાયો હતો. 11માં પદવીદાન સમારોહ અંતર્ગત કચ્છ યુનિવર્સિટીના વિવિધ શાખાના 6296 વિદ્યાર્થીઓને પદવી એનાયત કરવામાં આવી હતી. કચ્છ યુનિવર્સિટીના 11મા પદવીદાન સમારોહને ખુલ્લો મૂકીને માનનીય રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ […]

રતન ટાટા પર બનશે વેબસિરીઝ,આ કંપનીએ વેબસિરીઝ બનાવવાનું શરૂ કર્યું કામ

રતન ટાટા પર બનશે વેબસિરીઝ ઓલમાઈટી મોશન પિક્ચરે શરૂ કર્યું કામ રતન ટાટાના સીક્રેટ લાઈફના ખુલશે રહસ્યો મુંબઈ:બિઝનેસ ટાયકૂન રતન ટાટા દેશના જાણીતા વ્યક્તિત્વ છે.ટાટા ગ્રુપનું આજના સમયમાં લાખો કરોડનું ટર્નઓવર છે.રતન ટાટાના જીવનનો 200 વર્ષનો ઈતિહાસ ઘણો ખાસ રહ્યો છે,એવામાં હવે રતન ટાટા વિશે વેબ સિરીઝ બનાવવાની વાત સામે આવી છે.ઓલમાઈટી મોશન પિક્ચર આ […]

દેશના લાખો લોકોના પ્રેરણાસ્ત્રોત રતન તાતાની આવશે બાયોગ્રાફી, પુસ્તકથી લોકો તેમનું જીવનચરિત્ર જાણી શકશે

દેશના લાખો લોકોના પ્રેરણાસ્ત્રોત એવા રતન તાતાના જીવનચરિત્રથી લોકો થશે માહિતગાર એક ભૂતપૂર્વ અમલદાર તેમનું જીવનચરિત્ર લખવા જઇ રહ્યા છે પૂર્વ બ્યુરોક્રેટ અને નિવૃત્ત IAS અધિકારી થોમસ મેથ્યુ તેમના પર પુસ્તક લખશે નવી દિલ્હી: દેશના કરોડો યુવાનોના પ્રેરણાસ્ત્રોત એવા રતન તાતાના જીવનચરિત્ર વિશે લોકો હવે માહિતગાર થઇ શકશે. જીવનપર્યત સાદગી અને પરોપકાર માટે જાણીતા એવા […]

રાજકોટમાં આજી ડેમ નજીક બનાવાશે રામવન, ભગવાન રામનું જીવન ચરિત્ર પણ દર્શાવાશે

રાજકોટઃ રાજ્યમાં પર્યટન સ્થળોનો વિકાસ કરવામાં આવી રહ્યો છે. અને નવા-નવા પર્યટન સ્થળો વિકસીત થઈ રહ્યા છે. લોકોને કુદરતી સૌંદર્ય સાથે એક સારું ફરવા લાયક સ્થળ મળે તે દિશામાં પણ કામગીરી ચાલી રહી છે. ત્યારે આ તરફ રાજકોટવાસીઓ માટે પણ ફરવા માટે એક નવું સ્થળ વિકસીત થઈ રહ્યું છે. અને આ સ્થળ એટલે કે, આજી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code