પીએમ મોદીના નજીકના એવા ભાજપના વરિષ્ઠ નેતા સુનીલ ઓઝાનું દિલ્હીમાં નિધન
દિલ્હી – ભાજપના વરિષ્ઠ નેતા સુનીલ ઓઝાનું આજરોજ બુધવારની વહલી સવારે દિલ્હીમાં અવસાન થયું છે.જાણકારી મુજબ થોડા મહિના પહેલા તેમની ઉત્તર પ્રદેશથી બિહાર બદલી કરવામાં આવી હતી.બિહારમાં ટ્રાન્સફર થયા પહેલા સુનીલ ઓઝા યુપીના સહ-પ્રભારી હતા, ત્યારબાદ તેમને બિહારમાં પાર્ટીના સહ-પ્રભારી બનાવવામાં આવ્યા હતા. આ નિમણૂક ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડાએ કરી છે. બિહાર ભાજપના સહ પ્રભારી […]