1. Home
  2. Tag "bjp leader"

પીએમ મોદીના નજીકના એવા ભાજપના વરિષ્ઠ નેતા સુનીલ ઓઝાનું દિલ્હીમાં નિધન

દિલ્હી – ભાજપના વરિષ્ઠ નેતા સુનીલ ઓઝાનું આજરોજ બુધવારની વહલી સવારે  દિલ્હીમાં અવસાન થયું છે.જાણકારી મુજબ  થોડા મહિના પહેલા તેમની ઉત્તર પ્રદેશથી બિહાર બદલી કરવામાં આવી હતી.બિહારમાં ટ્રાન્સફર થયા પહેલા સુનીલ ઓઝા યુપીના સહ-પ્રભારી હતા, ત્યારબાદ તેમને બિહારમાં પાર્ટીના સહ-પ્રભારી બનાવવામાં આવ્યા હતા. આ નિમણૂક ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડાએ કરી છે. બિહાર ભાજપના સહ પ્રભારી […]

અમિત શાહ ગુજરાતની મુલાકાતે આવશે, 28મી યોજાનારી વેસ્ટર્ન ઝોનલ કાઉન્સિલની બેઠકમાં રહેશે ઉપસ્થિત

અમદાવાદઃ કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ આગામી દિવસોમાં ગુજરાતના પ્રવાસે આવશે. આ દરમિયાન તા. 28મી ઓગસ્ટના રોજ આયોજીત વેસ્ટર્ન ઝોનલ કાઉન્સિલની બેઠકમાં ઉપસ્થિત રહશે. આ ઉપરાંત તેઓ અન્ય કાર્યક્રમમાં ઉપસ્થિત રહે તેવી શકયતા છે. વર્ષ 2024માં યોજનારી લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ભાજપના ટોપના નેતાઓ સાથે મીટીંગ કરે તેવી શકયતાઓ વ્યક્ત થઈ […]

કર્ણાટકઃ BJPના નેતાની હત્યામાં આતંકી કનેકશનની આશંકા, 2 આરોપીઓ ઉપર ઈનામની જાહેરાત

નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સીએ પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયાના બે સભ્યો પર 5-5 લાખ રૂપિયાનું ઈનામ જાહેર કર્યું છે. બંને આરોપીઓ પર બીજેપી નેતા પ્રવીણ નેતારુની નિર્દયતાથી હત્યા કરવાનો આરોપ છે. આરોપીઓની ઓળખ કોડાજે મોહમ્મદ શરીફ (ઉ.વ 53) અને મસૂદ કેએ (ઉ.વ. 40) તરીકે થઈ છે. બંને આરોપીઓ કર્ણાટકના દક્ષિણ કન્નડ જિલ્લાના રહેવાસી છે. NIAએ કહ્યું છે […]

ભાજપના આગેવાન પ્રશાંત વાળાના પિતાજીનું નિધન

અમદાવાદઃ ગુજરાત ભાજપના નેતા પ્રશાંતભાઈ વાળાના પિતા વિજયભાઈ ચાંપરાજભાઈ વાળાનું 70 વર્ષની વયે 25મી સપ્ટેમ્બરે અવસાન થયું છે. જૂનાગઢના રહેવાસી અને મૂળ અમરાપુરના વિજયભાઈ વાળા જૂનાગઢ જિલ્લા સહકારી બેંકના નિવૃત જનરલ મેનેજર હતા. સ્વ. વિજયભાઈ વાળાનું બેસણું તા. 29મી સપ્ટેમ્બરે સાંજના 4થી 6 કલાક સુધી જૂનાગઢના રાયજી બાગ નજીક સત્સંગ હોલમાં રાખવામાં આવ્યું છે. આ […]

પશ્ચિમ બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસના શાસનમાં રાજકીય હત્યાની શરૂઆતઃ અમિત શાહ

નવી દિલ્હીઃ હાલ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પશ્ચિમ બંગાળના પ્રવાસે છે. દરમિયાન ભાજપના યુવા કાર્યકરની લાશ મળી આવતા ભાજપના નેતા-કાર્યકરોમાં રોષ ફેલાયો છે. દરમિયાન અમિત શાહે પણ આ ઘટનાને ગંભીરતાથી લીધી હતી. તેમજ પશ્ચિમ બંગાળની તૃણમૂલ કોંગ્રેસ સરકાર ઉપર આકરા પ્રહાર કર્યાં હતા. તેમજ કહ્યું હતું કે, ટીએમસીના શાસનમાં રાજકીય હત્યાઓ શરૂ થઈ છે. કેન્દ્રીય […]

દિલ્હીમાં બીજેપીના નેતાની ઘરની બહાર ગોળી મારીને હત્યા

બીજેપી નેતાની હત્યાનો મામલો મોડી રાતે બાઈક સવાર દ્રારા ગોળી મારી હત્યા કરાઈ દિલ્હી- દેશની રાજધાની દિલ્હીમાં હત્યાઓના બનાવો વધી રહ્યા છે ત્યારે વિતેલી  બુધવારે રાત્રે 8.15 કલાકે રાતે જીતુ ચૌધરીનામના બીજેપી નેતાની હત્યા કરવામાં આવી હતી, મળતી જાણકારી પ્રમાણે ભાજપના જિલ્લા મંત્રી જીતુ ચૌધરીની અજાણ્યા બદમાશોએ ગોળી મારીને હત્યા કરી હતી. બદમાશોએ આ ઘટનાને […]

ઉત્તરપ્રદેશ ચૂંટણીઃ ઉમેદવારી ફોર્મ ભરવા જઈ રહેલા ભાજપના નેતા ઉપર હુમલાનો પ્રયાસ

યુવાન લોકોની ભીડમાંથી તેમની પાસે ગયો હતો બ્લેડ વડે ભાજપના નેતા ઉપર હુમલાનો કર્યો પ્રયાસ પોલીસે હુમલાખોરને ઝડપી લઈને તપાસ આરંભી લખનૌઃ ઉત્તરપ્રદેશ વિધાનસભાની ચૂંટણીને પગલે રાજકીય માહોલ ગરમાયો છે. દરમિયાન યોગી આદિત્યનાથ સરકારના મંત્રી સિદ્ધાર્થનાથ સિંહ પર બ્લેડ વડે હુમલો કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોવાની ઘટના સામે આવી છે. તેઓ ઉમેદવારી ફોર્મ ભરવા માટે […]

દિલ્હીઃ મમતા બેનર્જી અને સુબ્રમણ્યમ સ્વામી વચ્ચે બેઠક યોજાઈ

દિલ્હીઃ વિવિધ મુદ્દા ઉપર કેન્દ્રની ભાજપ સરકાર ઉપર આકરા પ્રહાર કરનારા ભાજપના જ સિનિયર નેતા અને સાંસદ સુબ્રમણ્યમ સ્વામી અને પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી વચ્ચે મીટીંગ યોજાઈ હતી. આ મીટીંગ બાદ વિવિદ રાજકીય અટકળો વહેતી થઈ હતી.પશ્ચિમ બંગાળના સીએમ મમતા બેનર્જી બે દિવસની દિલ્હીની મુલાકાતે છે. આ દરમિયાન બીજેપી સાંસદ સુબ્રમણ્યમ સ્વામીએ મમતા બેનર્જીને […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code