1. Home
  2. Tag "BJP"

મધ્યપ્રદેશ વિધાનસભા ચૂંટણીમાં BJP ગુજરાત ફોર્મ્યુલા અનુસરશે, ધારાસભ્યોમાં નોરિપીટ થીયરીનો ભય

ભોપાલઃ મધ્યપ્રદેશમાં આવતા વર્ષના અંત સુધીમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે, પરંતુ તે પહેલા રાજ્યમાં રાજકીય હલચલ તેજ થઈ ગઈ છે. રાજકીય વર્તુળોમાં એવી પણ ચર્ચા છે કે શું ભાજપ ગુજરાત ફોર્મ્યુલાનો ઉપયોગ કરીને રાજ્યમાં પોતાની જીત સુનિશ્ચિત કરશે. આ ફોર્મ્યુલા દ્વારા પ્રાપ્ત થયેલ ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પરિણામોએ ભારતીય જનતા પાર્ટીના કેન્દ્રીય નેતૃત્વને ભલે રોમાંચિત કર્યા […]

પૂર્વ પ્રધાન પ્રદીપસિંહ જાડેજાના પિતાજીનું નિધન

અમદાવાદઃ ગુજરાતના પૂર્વ મંત્રી અને ભાજપના સિનિયર નેતા પ્રદીપસિંહ જાડેજાના પિતા ભગવતસિંહજીનું નિઘન થયું છે. અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારમાં આવતીકાલે તેમનું બેસણું રાખવામાં આવ્યું છે. સ્વ ભગવતસિંહજી જાડેજાને જાણીતા ન્યૂઝ પોર્ટલ રિવોઈ (રીયલ વોઈસ ઓફ ઈન્ડિયા)ના જેએમડી અમૃતભાઈ આલ અને સમગ્ર રિવોઈ પરિવારએ શ્રદ્ધાંજલી પાઠવી હતી. પૂર્વ મંત્રી પ્રદીપસિંહના પિતા ભગવતસિંહજી સજુભા જાડેજાનું રવિવારના રોજ દુઃખદ […]

ગુજરાતમાં ભુપેન્દ્ર પટેલની નવી સરકારમાં અનેક નેતાઓને સાઈડલાઈન કરાયાં

અમદાવાદઃ ગુજરાતમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની સાથે તેમના મંત્રીમંડળના 16 મંત્રીઓએ શપથગ્રહણ કર્યાં હતા. જેમાં છ કેબિનેટ કક્ષાના, બે રાજ્યકક્ષાના મંત્રી (સ્વતંત્ર હવાલો) તથા આઠ રાજ્યકક્ષાના મંત્રીઓને સ્થાન આપવામાં આવ્યો છે. આ મંત્રીમંડળમાં આઠ નવા ચહેરાઓને સ્થાન આપવામાં આવ્યું છે. બીજી તરફ મંત્રીમંડળમાં ચર્ચાતા અનેક સિનિયર નેતાઓને સાઈડલાઈન કરવામાં આવ્યાં હતા. સુત્રોના જણાવ્યા અનુસાર ગુજરાતમાં ભાજપના […]

ગુજરાતમાં નવા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના મંત્રીમંડળમાં કોને મળ્યું સ્થાન જાણો..

અમદાવાદઃ ગુજરાતમાં મુખ્યમંત્રી પદે ભુપેન્દ્ર પટેલનો શપથવિધી સમારોહ યોજાયો હતો. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના મંત્રીમંડળના સભ્યોએ પણ શપથ ગ્રહણ કર્યાં હતા. નવી સરકારના મંત્રીમંડળમાં કેટલાક નવા અને યુવા ચહેરાઓને સ્થાન આપવામાં આવ્યું છે. આ ઉપરાંત બ્રાહ્મણ, ક્ષત્રિણ, પાટીદાર, જૈન, ઓબીસી અને એસટી-એસસી સમાજના નેતાઓને મંત્રીમંડળમાં સ્થાન આપીને તમામ સમાજના લોકોને પ્રતિનિધિત્વ સોંપવામાં આવ્યું છે. એટલું જ […]

દેશમાં વસતી વધારા માટે ભાજપના સાંસદ રવિ કિશને કોંગ્રેસને જવાબદાર ઠરાવ્યું

નવી દિલ્હીઃ દેશમાં વસતી નિયંત્રણ મુદ્દે છેલ્લા કેટલાક દિવસોથી ચર્ચાઓ ચાલી રહી છે, દરમિયાન ગોરખપુરના ભાજપના સાંસદ અને અભિનેતા રવિ કિશનએ વધતી વસતી માટે કોંગ્રેસને જવાબદાર ઠરાવ્યું છે. તેમણે કહ્યું કે, કોંગ્રેસ જો જનસંખ્યા નિયંત્રણ કાયદો બનાવ્યો હોય તો મારે ચાર બાળકોના હોત, હું ચાર બાળકો વિશે વિચારીને દિલગીર વ્યક્ત કરું છું. રવિ કિશને વધુમાં […]

આચાર્ય દેવવ્રતજીએ ભુપેન્દ્ર પટેલને સરકાર બનાવવા આમંત્રણ આપ્યું

અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપાની ભવ્ય જીત બાદ ભાજપ હાઈકમાન્ડ દ્વારા સરકાર બનાવવા માટે કવાયત શરૂ કરવામાં આવી હતી. દરમિયાન આજે યોજાયેલી ધારાસભ્ય દળની બેઠકમાં મુખ્યમંત્રી તરીકે ભુપેન્દ્ર પટેલની પસંદગી કરવામાં આવી હતી. દરમિયાન રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ ભુપેન્દ્ર પટેલને  ભૂપેન્દ્ર પટેલને મુખ્યમંત્રી તરીકે શપથ ગ્રહણ કરવા માટે આમંત્રણ પાઠવ્યું છે. શપથ ગ્રહણ સમારોહ તા. 12 […]

ભાજપની ધારાસભ્ય દળની બેઠક મળશે, મુખ્યમંત્રી તરીકે ભુપેન્દ્ર પટેલના નામનો પ્રસ્તાવ મુકાશે

અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપના ભવ્ય વિજય બાદ સરકાર બનાવવાની કવાયત તેજ બનાવવામાં આવી છે. દરમિયાન શનિવારે ગાંધીનગરમાં ભાજપના ધારાસભ્ય દળની બેઠક મલશે. જેમાં મુખ્યમંત્રી તરીકે ભુપેન્દ્ર પટેલનું નામ મુકવામાં આવશે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપાનો 156 જેટલી બેઠકો ઉપર ઐતિહાસિક વિજય થયો છે. તેમજ તા. 12મી ડિસેમ્બરના રોજ મુખ્યમંત્રી તરીકે ભુપેન્દ્ર પટેલ શપથ લેશે. 10મી […]

ગુજરાતઃ નવી સરકારના મંત્રીમંડળમાં નવા અને યુવા ચહેરાઓને સ્થાન અપાય તેવી ચર્ચા

અમદાવાદઃ ગુજરાતમાં ભાજપના ભવ્ય જીત બાદ ભુપેન્દ્ર પટેલની તાજપોશી માટે તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. ભાજપાની નવી સરકારમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના મંત્રી મંડળમાં યુવા અને નવા ચહેરાઓને સ્થાન આપવામાં આવે તેવી શકયતા છે. જો કે, મંત્રમંડળને લઈને ભાજપમાં હાઈકમાન્ડ દ્વારા બેઠકનો દોર શરૂ કરવામાં આવ્યો છે. તા. 12મી ડિસેમ્બરના મુખ્યમંત્રી પદ માટે ભુપેન્દ્ર પટેલનો […]

ભુપેન્દ્ર પટેલની સાથે મંત્રીમંડળે પણ રાજ્યપાલને રાજીનામું આપ્યું

અમદાવાદઃ ગુજરાતના મુખ્યમંત્રી પદ ઉપરથી આજે ભુપેન્દ્ર પટેલે રાજ્યપાલ આચાર્ચ દેવવ્રતજીને રાજીનામું આપ્યું હતું. મુખ્યમંત્રી ઉપરાંત મંત્રીમંડળે પણ રાજીનામું આપ્યું હતું. દરમિયાન આચાર્ય દેવવ્રતજીએ કાર્યકારી મુખ્યમંત્રીની જબાવદારી ભુપેન્દ્ર પટેલને સોંપી હતી. ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતને રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે મુખ્યમંત્રીના હોદ્દા પરથી તેમજ મંત્રી મંડળના સાથી સદસ્યોના રાજીનામાનો પત્ર રાજભવન ખાતે સુપ્રત કર્યો હતો. જેનો […]

ગુજરાતઃ ભુપેન્દ્ર પટેલે મુખ્યમંત્રી પદેથી રાજીનામુ આપ્યું

અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપાએ ઐતિહાસિક 156 બેઠકો ઉપર વિજય મેળવ્યો છે. દરમિયાન તા. 12મીના રોજ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના શપથ વિધી કાર્યક્રમની જાહેરાત કરવામાં આવી હતી. આજે ભુપેન્દ્ર પટેલે મુખ્યમંત્રીના પદ ઉપરથી રાજીનામું આપી દીધું છે. બીજી તરફ ભાજપની ધારાસભ્ય દળની બેઠક મળશે અને તેમાં મુખ્યમંત્રીની પસંદગી કરવામાં આવશે. આ ઉપરાંત મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code