1. Home
  2. Tag "Cabinet expansion"

રાજસ્થાનઃ ભાજપા સરકારના મંત્રીમંડળનું વિસ્તરણ, 22 મંત્રીઓએ શપથગ્રહણ કર્યાં

જયપુરઃ રાજસ્થાનમાં ભાજપના મુખ્યમંત્રી ભજનલાલ શર્માની સરકારનું આજે શનિવારે વિસ્તરણ કરવામાં આવ્યું હતું. રાજ્યપાલ કલરાજ મિશ્રાએ 12 કેબિનેટ, પાંચ રાજ્યમંત્રીઓ (સ્વતંત્ર હવાલો) અને પાંચ રાજ્યમંત્રીઓને શપથ લેવડાવ્યાં હતા. આજે શપથગ્રહણ કરનારા 22 મંત્રીઓને આગામી દિવસોમાં ખાતાની વહેંચણી કરવામાં આવશે. સુત્રોના જણાવ્યા અનુસાર રાજસ્થાનની ભાજપ સરકારના કેબિનેટ મંત્રી તરીકે કિરોડીલાલ મીણા, ગજેન્દ્ર સિંહ મીણા, રાજ્યવર્ધન સિંહ […]

છત્તીસગઢમાં સીએમ વિષ્ણુદેવ સરકારના મંત્રીમંડળનું વિસ્તરણ, 9 ધારાસભ્યોએ લીધા શપથ

રાયપુરઃ છત્તીસગઢમાં વિષ્ણુદેવ સરકારના મંત્રીમંડળનું પ્રથમવાર વિસ્તરણ કરવામાં આવ્યું હતું. નવ જેટલા ધારાસભ્યોએ મંત્રી તરીકે શપથ ગ્રહણ કર્યાં હતા. જેમાં 4 નવા મંત્રીઓ જોડાયા હતા. રાજભવનમાં કેટલાક જૂના મંત્રીઓએ શપથ લીધા. રાજ્યપાલ વિશ્વભૂષણ હરિચંદને કુલ 9 ધારાસભ્યોને પદના શપથ લેવડાવ્યા હતા. કેબિનેટના વિસ્તરણ બાદ સીએમ વિષ્ણુદેવ સાંઈ દિલ્હી જવા રવાના થયાનું જાણવા મળે છે. તેઓ […]

યુપી વિધાનસભા ચૂંટણી પહેલા, યોગી મંત્રીમંડળનો વિસ્તાર, 7 નવા ચહેરા થયા સામેલ

ઉત્તરપ્રદેશમાં આગામી વિધાનસભા ચૂંટણી પહેલા બીજેપીનું જાતિય સમીકરણ યોગી કેબિનેટમાં 7 નવા ચહેરા સામેલ થયા આ નવા ચહેરાઓને મળ્યું સ્થાન નવી દિલ્હી: ઉત્તર પ્રદેશમાં પણ આગામી વર્ષે વિધાનસભા ચૂંટણી હોવાથી ત્યાં પણ રાજકીય હલચલ જોવા મળી રહી છે. હવે ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પોતાના મંત્રીમંડળનું વિસ્તરણ કર્યું છે. ઉત્તર પ્રદેશની સરકારમાં 7 નવા મંત્રીઓને સ્થાન […]

યોગી આદિત્યનાથ સરકારનું થશે વિસ્તરણ, આ પ્રધાનોનો સમાવેશ થઇ શકે

યોગી આદિત્યનાથ સરકારનું આજે વિસ્તરણ 7 નવા પ્રધાનોને સરકારમાં સામેલ કરાય તેવી સંભાવના સંજય નિષાદ, જિતિન પ્રસાદને પ્રધાન બનાવી શકાય છે નવી દિલ્હી: આજે એટલે કે રવિવારે યોગી આદિત્યનાથની સરકારનું વિસ્તરણ થશે. સૂત્રો અનુસાર, દલિત વર્ગના ધારાસભ્યને નાયબ મુખ્યપ્રધાન બનાવવાની સાથે નવા કુલ 7 પ્રધાનોનો મંત્રીમંડળમાં સમાવેશ કરાશે. સંજય નિષાદ, જિતિન પ્રસાદ, સ્વર્ગસ્થ પૂર્વ કેબિનેટ […]

મોદી સરકારના મંત્રીમંડળનું આજે થશે વિસ્તરણ, આ આધાર પર નવા ચહેરા થશે સામેલ

પીએમ મોદીના કેબિનેટનું આજે સાંજે થશે વિસ્તરણ અનેક નવા ચહેરા કેબિનેટમાં થશે સામેલ શપથ ગ્રહણ સમારોહ રાષ્ટ્રપતિ ભવનના અશોક હોલમાં યોજાશે નવી દિલ્હી: પીએમ મોદીના નેતૃત્વ હેઠળના કેન્દ્રીય મંત્રીમંડળનું આજે સાંજે વિસ્તરણ થશે. સતત બીજીવાર સત્તામાં આવેલી મોદી સરકારમાં કેબિનેટનો આ પહેલો ફેરબદલ અને વિસ્તરણ હશે. કોરોના પ્રોટોકોલને ધ્યાનમાં રાખીને નવા મંત્રીઓના શપથ ગ્રહણ સમારોહને […]

મોદી કેબિનેટનું 8 જુલાઇએ થશે વિસ્તરણ, 20 નવા ચહેરાઓ કેબિનેટમાં થશે સામેલ

મોદી કેબિનેટનું વિસ્તરણ આગામી 8 જુલાઇએ થઇ શકે મોદી કેબિનેટમાં 20 નવા ચહેરા થશે સામેલ મંત્રીમંડળના કેટલાક મંત્રીઓને પદ પરથી હટાવવામાં આવી શકે છે નવી દિલ્હી: કેન્દ્રીય મંત્રીમંડળનું વિસ્તરણ ટૂંક સમયમાં થઇ શકે છે. સૂત્રો અનુસાર આગામી 8 જુલાઇ એટલે કે ગુરુવારે મોદી કેબિનેટનું વિસ્તરણ કરવામાં આવશે અને પ્રાપ્ત માહિતી અનુસાર 20 નવા ચહેરાને સામેલ […]

મોદી મંત્રમંડળના વિસ્તરણની આજે થનારી બેઠક હવે રદ, 20-22 મંત્રીઓ થવાના હતા સામેલ

પીએમ મોદીના મંત્રીમંડળ વિસ્તરણની થનારી બેઠક રદ આ સપ્તાહ દરમાયન આ અંગે બેઠક થઇ શકે છે મંત્રીમંડળમાં કુલ 20-22 મંત્રીઓ શપથ ગ્રહણ કરી શકે છે નવી દિલ્હી: પીએમ મોદી મંત્રીમંડળના વિસ્તરણની ચર્ચાઓ અંગે આજે સાંજે એક બેઠક થવાની હતી જે હવે રદ થઇ છે. સૂત્રો અનુસાર આજે સાંજે જે બેઠક થવાની હતી તેમાં કેબિનેટમાં ફેરબદલ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code