વિદેશી નાગરિકો માટે કેન્દ્ર સરકારે ઇમિગ્રેશનના નિયમો બદલ્યાં
નવી દિલ્હી, 2 જૂન 2026: કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા ભારતમાં આપ્રવાસ (ઇમિગ્રેશન) અને વિદેશી નાગરિકો સંબંધિત નિયમોમાં મહત્વના સુધારાનું નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે. નવા નિયમો અનુસાર, ભારતમાં 180 દિવસ સુધીના વિઝા પર આવતા વિદેશી નાગરિકો જો દેશમાં પોતાનું રોકાણ લંબાવવા માંગતા હોય, તો તેમણે પોતાના વિઝાની મુદત પૂરી થતા પહેલા જ રજીસ્ટ્રેશન (નોંધણી) કરાવવું […]


