1. Home
  2. Tag "chattish gadh"

મિઝોરમ અને છત્તીસગઢની 20 વિધાનસભા બેઠકો પર આજે પ્રથમ તબક્કાનું મતદાન 

દિલ્હી – વિધાનસભાની ચૂંટણી દેશના 5 રાજ્યોમાં યોજવાની છે જેમાં  મિઝોરમમાં નવી વિધાનસભાની ચૂંટણી માટે આજરોજ મતદાન થશે. 4 લાખથી વધુ મહિલાઓ સહિત આઠ લાખ 57 હજાર મતદારો 174 ઉમેદવારોનું રાજકીય ભાવિ આવતીકાલે ઘડશે.જ્યારે  મતગણતરી આગામી 3જી ડિસેમ્બરે યોજાશે. આ હેતુથી મિઝોરમમાં એક હજાર 276 મતદાન મથકો ઉભા કરાયા છે. આ પૈકી આંતરરાષ્ટ્રીય સરહદ નજીક […]

પીએમ મોદીએ છત્તીસગઢની બાળકી આકાંશાને કરેલો વાયદો પૂર્ણ કર્યો, પત્ર લખીને સ્કેચ માટે બાળકીનો માન્યો આભાર

દિલ્હીઃ દેશના પ્રઘાનમંત્રી નરેન્દ્ર મોદી માત્ર ભારતના જ નહી વિદેશના પણ લોકલાડીલા નેતા છે,ભારતની જનતાનો સતત પીએમ મોદી પ્રત્યેનો પ્રેમ વઘતો જઈ રહ્યો છે ત્યારે પીએમ મોદીએ પણ પોતાના પ્રસંશકોને ખુશ કરતા રહે છે.આવો જ એક કિસ્સો તાજેતરમાં પ્રકાશમાં આવ્યો છે જે પ્રમાણે પીએમ મોદીએ એક બાળકીને પત્ર લખ્યો છે અને તેનો આભાર માન્યો છે, […]

છત્તીસગઢના સુકમા જીલ્લામાં સુરક્ષાદળો અને નક્સલીઓ વચ્ચે અથડામણ, બે નક્સલીઓ ઠાર મરાયા

  રાયપુરઃ છત્તીસગઢના ઘણા વિસ્તારો નક્સલીઓ માટે જાણીતા છે અવાર નવાર નક્સલી હુમલાઓ અને અથડામણની ઘટના અહીથી સામે આવતી હોય છે ત્યારે આજે સવારે છત્તીસગઢના સુકમામા સેના અને નક્સલીઓ વચ્ચે અથડામણ સર્જાઈ હતી જેમાં બે નક્સલીઓ ઠાર કરાયા હોવાની માહિતી સામે આવી છે. પ્રાપ્ત જાણકારી પ્રમાણે જિલ્લાના ચિંતાગુફા પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના તાડમેટલા અને ડુલેદ […]

છત્તીસગઢના સુકમામાં સુરક્ષાદળો અને નક્સલીઓ વચ્ચે અથડામણ – ડીઆરજીના 3 અધિકારીઓ શહીદ

છત્તીસગઢના સુકમામાં ડીઆરજીના 3 અધિકારીઓ શહીદ સુરક્ષાદળો અને માઓવાદીઓ વચ્ચે અથડામણ થઈ રાયપુરઃ- છત્તીસગઢ રાજ્ય નક્સલીઓના ત્રાસ માટે જાણીતું છે અહી નક્સલીઓ ગદ્રારા સતત આતંક ફેલાવવામાં આવે છે ત્યારે આજે કઈક આવી જ ઘટના પ્રકતાશમાં આવી છે જેમાં 3 અધિકારીઓના અથડામણ દરમિયાન મોત થયા છે. પ્રાપ્ત વિગત પ્રમાણે  છત્તીસગઢના સુકમા જિલ્લામાં સુરક્ષાદળો અને નક્સલવાદીઓ વચ્ચે […]

અહીં  આવેલું છે એક એવું ગામ કે જ્યાંના મોટાભાગના  લોકોના ઘરનો રંગ હોય છે કાળો, જાણો શું છે તેના પાછળનું  કારણ

કાળા રંગને લોકો સામાન્ય રીતે અશુભ માનતા હોય છે, લગ્ન પ્રસંગ હોય કે પછી અન્ય કોઈ શુભ પ્રસંગ કાળો રંગ અથવા તો કાળા જેવો લાગતો રંગ પણ ઉપયોગ કરવામાં આવતો નથી. ત્યારે ભારત દેશના છત્તીસગઢના જશપુર જીલ્લામાં એક ગામ આવેલું છે જ્યાં આજે પણ કાળા રંગને શુભ માનવામાં આવે છે. આ ગામ મોટે ભાગે આદીવાસી […]

WHO એ છત્તીસગઢની ‘મુંખ્યમંત્રી હાટ બજાર ક્લિનિક યોજના’ની કરી સરહાના – યોજના પર બનેલી ડોક્ટયમેન્ટ્રી ફિલ્મ WHOના હેડક્વાર્ટરમાં દર્શાવાશે

છત્તીસગઢની હાટ બજાર ક્લિનિક યોજના વિશઅવભરમાં વખાણાઈ રહી છે WHO એ  આ યોજના પર બનાવી ડોક્ટયમેન્ટ્રી ફિલ્મ  રાયગઢ – તાજેતરમાં છત્તીસગઢની એક યોજવા વિશ્વભરમાં સરહાનીય બની છે, આ યોજનાનું નામ છે હાટ બજાર ક્લિનિક જે હવે વિદેશમાં પણ શરુ થશે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન એ છત્તીસગઢની હાટ બજાર ક્લિનિક યોજનાની ખબૂબ પેટભરીને સરહાના કરી છે.તો ચાલો […]

ભ્રષ્ટાચાર વિરુદ્ધ ઈડીની કાર્યવાહી તેજ – હવે એમપી અને છત્તીસગઢના 38 ઠેંકાણાઓ પર પાડ્યા દરોડા

ભર્ષ્ટાચાર વિરુદ્ધ ઈડીની લાલ આંખ છત્તીસગઢ અને એમપીમાં ઈડીના દરોડા ભોપાલઃ- છેલ્લા કેટલાક સમયથી દેશભરમાં ભ્રષ્ટાચાર વિરુદ્ધ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટની કાર્યવાહી ઝડપી બની રહી છે સતત અનેક ઠંકાણાઓ પર દરોડા પાડીને ભર્ષ્ટાચારને ઉઘાડુ પાડવાનું કાર્ય ઈડી કરી રહ્યું છે ત્યારે હવે દિલ્હી મુંબઈ જેવા મહાનગરો બાદ છત્તીસગઢ અને મધ્યપ્રદેશમાં ઈડીએ તવાઈ બોલાવી છે. પ્રાપ્ત જાણકારી પ્રમાણે  […]

છત્તીસગઢ-તેલંગણા સરહદ પાસે નક્સલી અને સુરક્ષાદળો વચ્ચે અથડામણ –  4 મહિલા સહીત 6 નક્સલીઓ ઠાર

છત્તીસગઢ-તેલંગણા સીમા પર નક્સલી અને સુરક્ષાદળો વચ્ચે અથડામણ  સુરક્ષાદળોને મળી મોટી સફળતા 4 મહિલા સહીત 6 નક્સલીઓ ઠાર મરાયા દિલ્હીઃ- છત્તીસગઢ અવું રાજ્ય છે જે નક્સલવાદીઓથી પ્રભઆવીત ગણાય છે જ્યા અવાર નવાર સુરક્ષાદળો અને નક્સલીઓ વચ્ચે અથડામણની ઘટનાઓ સામે આવતી રહેતી હોય છે,ત્યારે આજ રોજ સોમવારે પણ આવી જ એક ઘટના સામે આવી છે પ્રાપ્ત […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code