1. Home
  2. Tag "Chhatrapati Shivaji Maharaj"

લોકસભા ચૂંટણીઃ મહારાષ્ટ્રની સતારા બેઠક ઉપર BJPએ છત્રપતિ શિવાજી મહારાજના વંશજને ટીકીટ આપી

નવી દિલ્હીઃ ભાજપે મંગળવારે લોકસભા ચૂંટણી માટે ઉમેદવારોની 12મી યાદી બહાર જાહેર કરી હતી. આ યાદીમાં ચાર રાજ્યોની સાત બેઠકો માટે ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી છે. મહારાષ્ટ્ર, પંજાબ, ઉત્તર પ્રદેશ અને પશ્ચિમ બંગાળ એવા રાજ્યો છે કે જેના માટે ભાજપે તેના ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. પંજાબ માટે મહત્તમ ત્રણ ઉમેદવારોના નામ જાહેર કરવામાં […]

દેશભરમાં છત્રપતિ શિવાજી મહારાજની 394મી જન્મજયંતિની ઉજવણી

મુંબઈઃ આજે દેશભરમાં છત્રપતિ શિવાજી મહારાજની 394મી જન્મજયંતિની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે. છત્રપતિ શિવાજી રાજ મહારાજ પશ્ચિમ ભારતમાં મરાઠા સામ્રાજ્યના સ્થાપક હતા. તેમનાં વ્યક્તિત્વ ઘડતરમાં માતા જીજાબાઇ,દાદા કોડદેવ અને ગુરુ સમર્થ રામદાસનો અગત્યનો ફાળો છે. પર્વતીય પ્રદેશમાં ઉપયોગી તેવી ગેરિલા એટલે કે છાપામાર પદ્ધતિનો ખૂબ ચતુરાઇથી ઉપયોગ કરીને શિવાજીએ મુઘલ પાસેથી મરાઠા પ્રદેશ […]

છત્રપતિ શિવાજી મહારાજના ‘વાઘ નખ’અને જગદંબા તલવારને ભારત લાવવામાં આવશે

મુંબઈ: બ્રિટન હવે છત્રપતિ શિવાજી મહારાજના વાઘ નખ અને તેમની તલવાર ભારતને પરત કરવા જઈ રહ્યું છે. શિવાજી મહારાજે વાઘ નખ વડે મુઘલ સરદાર અફઝલ ખાનનું પેટ ચીરી નાખ્યું હતું. તેમની પ્રખ્યાત જગદંબા તલવાર પણ ભારત લાવવામાં આવશે. મહારાષ્ટ્રના સાંસ્કૃતિક બાબતોના પ્રધાન સુધીર મુનગંટીવારે દાવો કર્યો હતો કે બ્રિટન આ વર્ષે તેને ભારતને પરત કરવા જઈ […]

શિવાજી મહારાજની તલવાર બ્રિટનથી ભારત પરત લવાશે – કેન્દ્ર એ સુનક સરકાર પર આ મામલે વિશ્વાસ દાખવ્યો

શિવાજી મહારાજની તલવાર લવાશે બ્રિટનથી સુનક સરકાર કરશે સહયોગ મુંબઈઃ- છત્રપતિ શિવાજી મહારાજની કેટલીક વસ્તુઓ આજે પણ દેશમાં સંગ્રહ છે જો કે તેમાંથી એક તલવાર જે ભારતની બહાર છે,જી હા શિવાજી મહારાજની તલવાર બ્રિટન પાસે છે ત્યારે હવે બ્રિટનની સત્તામાં વડાપ્રધાન પદ પર ભારતીય મૂળના ઋષિ સુનક આવતા જ ભારતે આ તલવાર પરત લાવવાની ગતિવિધીઓ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code