જયશંકરે યુએનજીએમાં યુક્રેન પર કહ્યું- અમે શાંતિના પક્ષમાં છીએ, ચીન અને પાકિસ્તાન પર પણ નિશાન સાધ્યું
દિલ્હી:વિદેશ મંત્રી એસ જયશંકરે સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં પાકિસ્તાનનું નામ લીધા વિના નિશાન સાધ્યું હતું.તેમણે કહ્યું કે આતંકવાદ પ્રત્યે બારાત ઝીરો ટોલરન્સની નીતિ ધરાવે છે. આતંકવાદનો બચાવ કરનારાઓને પણ ખુલ્લા પાડવામાં આવશે.ભારત આતંકવાદની સખત નિંદા કરે છે.ભારત વર્ષોથી સરહદ પારથી આતંકવાદને સહન કરી રહ્યું છે.આના એક દિવસ પહેલા પાકિસ્તાનના વડાપ્રધાને આંતરરાષ્ટ્રીય મંચનો ઉપયોગ કરીને કાશ્મીરનો મુદ્દો […]