1. Home
  2. Tag "clashes"

છત્તીસગઢઃ સુરક્ષા એજન્સીઓ અને નક્સલવાદીઓ વચ્ચે અથડામણ, 12 ઉગ્રવાદી ઠાર મરાયાં

કાંકેરમાં સુરક્ષાદળો અને નક્સલીઓ વચ્ચે ધાણીફુટ ગોળીબાર ગોળીબારમાં બે સુરક્ષા જવાનો ઈજાગ્રસ્ત થયાં સુરક્ષા એજન્સીઓએ સમગ્ર વિસ્તારમાં સર્ચ અભિયાન શરૂ કર્યું નવી દિલ્હીઃ દેશમાં લોકસભાનો માહોલ જામ્યો છે, બીજી તરફ સુરક્ષા એજન્સીઓએ આતંકવાદીઓ અને નક્સલવાદીઓને ઝડપી લેવા માટે અભિયાન વધારે તેજ બનાવ્યું છે. દરમિયાન છત્તીસગઢના છોડે બેઠિયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં નક્સવાદીઓને ઝડપી લેવા માટે સ્થળ […]

છત્તીસગઢમાં સુરક્ષાદળોની નક્સલવાદીઓ સાથે અથડામણ, એક નક્સલી ઠાર મરાયો

નવી દિલ્હીઃ છત્તીસગઢના બીજાપુરમાં નક્સલગ્રસ્ત વિસ્તારમાં સુરક્ષા એજન્સીઓ અને નક્સવાદીઓ વચ્ચે અથડામણ થઈ હતી. પોલીસ અને નક્સવાદીઓ વચ્ચે થયેલા ઘાણીફુટ ગોળીબાર વચ્ચે એક નક્સવાદી ઠાર મરાયો હતો. જ્યારે ચારેક નક્સવાદી ઈજાગ્રસ્ત થયાં હતા. આ અથડામણમાં સુરક્ષા જવાનો પણ ઈજાગ્રસ્ત થયાં હતા. ઈજાગ્રસ્ત સુરક્ષા જવાનોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં હતા. સુરક્ષાદળો વિસ્તારમાં આ વિસ્તારમાં નક્સલવાદીઓને […]

અનંતનાગઃ કુખ્યાત આતંકવાદી ઉઝૈર ખાન સુરક્ષા દળો સાથેની અથડામણમાં ઠાર મરાયો

નવી દિલ્હીઃ જમ્મુ-કાશ્મીરના અનંતનાગમાં એન્કાઉન્ટર દરમિયાન સુરક્ષા દળોને મોટી સફળતા મળી છે. સુરક્ષા દળોએ લશ્કર-એ-તૈયબાના આતંકવાદી ઉઝૈર ખાનને ઠાર માર્યો છે. કાશ્મીરના ADGP વિજય કુમારે કહ્યું કે, આતંકવાદી ઉઝૈર અનંતનાગમાં માર્યો ગયો છે. સુરક્ષા એજન્સીઓએ એક આતંકવાદીના મૃતદેહની શોધ કરવામાં આવી રહી છે. હજુ આતંકવાદીઓને લઈને સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે. આ ઓપરેશનમાં ચાર જવાનો […]

જમ્મુ-કાશ્મીરઃ સુરક્ષા જવાનો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ, બે ત્રાસવાદી ઠાર મરાયાં

નવી દિલ્હીઃ જમ્મુમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આગમનના બે દિવસ પહેલા જ જમ્મુના સુંજવાન વિસ્તારમાં સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે એન્કાઉન્ટર શરૂ થયું હતી. આ એન્કાઉન્ટરમાં આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદના બે આતંકીઓ માર્યા ગયા હતા. એક જવાન પણ શહીદ થયો હતો જ્યારે છ જવાન ઘાયલ થયા હતા. ઘાયલોને હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે. મળતી માહિતી મુજબ સવારે […]

છત્તીસગઢઃ પોલીસ અને નક્સલવાદીઓ વચ્ચે અથડામણ, અનેક નક્સલવાદીઓના મોતની આશંકા

નવી દિલ્હીઃ છત્તીસગઢના કાંકેર જિલ્લાના નક્સલ પ્રભાવિત તાડોકી વિસ્તારમાં પોલીસ અને નક્સલવાદીઓ વચ્ચેની ભીષણ અથડામણમાં ઘણા નક્સલવાદીઓ માર્યા ગયા હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. મોડી રાત્રે થયેલા એન્કાઉન્ટર દરમિયાન લગભગ એક કલાક સુધી બંને તરફથી ભારે ગોળીબાર થયાના સમાચાર છે. પોલીસ અધિક્ષક શલભ સિન્હાએ ઘટનાની પુષ્ટિ કરી છે. પોલીસ સૂત્રોએ જણાવ્યું કે, પોલીસને કોસરોંડાના […]

જમ્મુ-કાશ્મીરમાં હાલ સ્થાનિક આતંકીઓની સંખ્યા 100થી નીચે, ડિસેમ્બરમાં 24 આતંકવાદી ઠાર મરાયા

દિલ્હીઃ કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ-કાશ્મીરમાં પહેલીવાર સ્થાનિક આતંકવાદીઓની સંખ્યા 100થી નીચે પહોંચી ગઈ છે. ઈતિહાસમાં આવું પહેલીવાર બન્યું છે કે જ્યારે ઘાટીમાં સ્થાનિક આતંકવાદીઓની સંખ્યા 100થી ઓછી હોય અને વિદેશી આતંકવાદીઓમાં પણ ઘટાડો થયો છે. તેમ કાશ્મીરના આઈજીપી વિજય કુમારે જણાવ્યું હતું. તેમણે કહ્યું કે સુરક્ષા દળો પ્રથમ વખત 200 ના આંકને તોડવામાં સફળ થયા છે. […]

મહારાષ્ટ્રના ગઢચિરોલીમાં પોલીસ સાથે અથડામણમાં આઠ નકસલવાદી ઠાર મરાયાં

જંગલમાં છુપાયા હોવાની માહિતી મળી હતી પોલીસ ઉપર નક્સલવાદીઓએ હુમલો કર્યો હતો મોડે સુધી પોલીસ અને નક્સલીઓ વચ્ચે ચાલી અથડામણ મુંબઈઃ દેશમાં ભાંગફોડની પ્રવૃતિ આચરનારા આતંકવાદીઓ અને નક્સલવાદીઓ સામે સુરક્ષા એજન્સીઓએ અભિયાન શરૂ કર્યું છે. દરમિયાન મહારાષ્ટ્રના ગઢચિરોલીના જંગલમાં પોલીસ અને નક્સલવાદીઓ વચ્ચે અથડામણ થઈ હતી. જેમાં આઠેક નક્સલવાદીઓને ઠાર મારવામાં આવ્યાં હોવાનું જાણવા મળે […]

પ.બંગાળઃ બાંગ્લાદેશ બોર્ડર ઉપર BSF અને ગૌ તસ્કરો વચ્ચે અથડામણ, બે બાંગ્લાદેશી સહિત 3ના મોત

દિલ્હીઃ પશ્ચિમ બંગાળમાં કુચ વિહારમાં આજે શુક્રવારે બીએસએફ અને ગૌ તસ્કરો વચ્ચે અથડામણ થઈ હતી. જેમાં બે બાંગ્લાદેશી નાગરિક સહિત 3 વ્યક્તિઓના મોત થયાં હતા. આ ઉપરાંત બીએસએફનો એક જવાન ઘાયલ થયો હતો. આ અથડામણ કુચ વિહારના સિતાઈ વિસ્તારમાં બની હતી. ટીએમસીએ આરોપ લગાવ્યો છે કે, કેન્દ્ર સરકાર દ્વારા બીએસએફનો અધિકાર ક્ષેત્ર વધારવામાં આવ્યો છે […]

જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદીઓ અને સુરક્ષા જવાનો વચ્ચે અથડામણઃ લશ્કર-એ-તૈયબાના કમાન્ડરને ઘેરાયો

દિલ્હીઃ જમ્મુ-કાશ્મીરમાં ફરી એકવાર આતંકવાદીઓ સક્રિય થયાં છે. બીજી તરફ સુરક્ષા એજન્સીઓએ આતંકવાદીઓનો ખાતમો બોલાવવા અભિયાન શરૂ કર્યું છે. દરમિયાન પંપોરમાં દ્રાંગબલમાં સુરક્ષા જવાનો અને આતંકવાદીઓ વચ્ચે સામ-સામે ગોળીબાર થયો હતો. સુરક્ષાજનોના નિશાના ઉપર લશ્કર-એ-તૈયબાના ટોપ કમાન્ડર ઉમર મુશ્તાક સહિત બે આતંકવાદીઓ હોવાનું જાણવા મળે છે. અથડામણ વચ્ચે સામ-સામે ગોળીબારનો સિલસિલો હજુ પણ ચાલી રહ્યો […]

છત્તીસગઢના બીજાપુરમાં નક્સલીયો અને સેના વચ્ચે અથડામણ

પાંચ જવાનો થયા શહીદ DRB અને CRPFના જવાનો શહીદ એક નક્સલી મરાયો ઠાર દિલ્હીઃ ભારત સરકાર દ્વારા આતંકવાદી અને નકસ્લીયો સામે અભિયાન શરૂ કર્યું છે. દરમિયાન છત્તીસગઢના બીજાપુરમાં નક્સલીયો અને સેનાના જવાનો વચ્ચે અથડામણ થઈ હતી. આ અથડામણમાં સીઆરપીએફ અને ડીઆરબીના પાંચ જવાનો શહીદ થયાં હોવાનું જાણવા મળે છે. જ્યારે એક નક્સલીને ઠાર મારવામાં આવ્યો […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code