1. Home
  2. Tag "CM Manik Saha"

ત્રિપુરાના ડીજીપી અનુરાગ ધનખડે આત્મહત્યા કરતા પોલીસ બેડામાં ખળભળાટ

અગરતલા, 20 જુલાઈ 2026: ત્રિપુરાના પોલીસ મહાનિર્દેશક અનુરાગ ધનખડે સોમવારે અગરતલા સ્થિત પોલીસ હેડક્વાર્ટર ખાતેની પોતાની ઓફિસમાં આત્મહત્યા કરી લેતાં સમગ્ર દેશના પોલીસ બેડામાં ભારે સસપોન્સ અને શોકની કાલિમા છવાઈ ગઈ છે. 1994 કેડરના આઈપીએસ અધિકારી ધનખડ દ્વારા ભરેલા આ પગલાં બાદ તેમને તાત્કાલિક ગોવિંદ વલ્લભ પંત (GB પંત) હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ફરજ […]

દેશ અને ત્રિપુરા ત્યારે જ પ્રગતિ કરશે જ્યારે યુવાનો આગળ વધશેઃ સીએમ માણિક સાહા

નવી દિલ્હીઃ ત્રિપુરાના મુખ્યમંત્રી માણિક સાહાએ જણાવ્યું કે દેશ અને રાજ્ય ત્યારે જ પ્રગતિ કરશે જ્યારે યુવાનો આગળ વધશે. તેમણે યુવાનોને દેશ અને રાજ્યની વાસ્તવિક સંપત્તિ ગણાવી હતી. તેઓએ ગઈકાલે અગરતલાના પ્રજ્ઞા ભવનમાં ત્રિપુરા સ્ટાર્ટઅપ પોલિસી-2024 લોન્ચ કરી હતી. આ પ્રસંગે શ્રીસાહાએ જણાવ્યું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી હંમેશા યુવાનોની શક્તિ, નવીનતા અને આત્મનિર્ભરતા પર ભાર […]

બાંગ્લાદેશમાં ડ્રગ્સની ઘુસણખોરી માટે ત્રિપુરાનો કોરિડોર તરીકે ઉપર થઈ રહ્યો છેઃ સીએમ માણિક સાહા

અગરતલા:  ત્રિપુરાનો ઉપયોગ મ્યાનમારથી બાંગ્લાદેશમાં ડ્રગ્સની દાણચોરી માટે કોરિડોર તરીકે કરવામાં આવી રહ્યો છે. તેમ મુખ્યમંત્રી માણિક સાહાએ કહ્યું હતું.  ગુવાહાટીમાં ડ્રગની હેરાફેરી અને રાષ્ટ્રીય સુરક્ષા અંગેની ઉચ્ચસ્તરીય બેઠક બાદ પત્રકારોને માહિતી આપતાં સીએમ સાહાએ કહ્યું કે રાજ્યની સરહદો પર દેખરેખ વધારવા માટે પગલાં લેવામાં આવશે. તેમણે કહ્યું કે, માદક દ્રવ્યોની દાણચોરી રોકવાના તમામ પ્રયાસો […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code